Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

Ambrane એ Wi-Fi રાઉટર માટે પાવરબેંક લોન્ચ કરી છે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સનું પ્રમાણપત્ર પણ મળ્યું છે પાવરવોલ્ટ રાઉટર યુપીએસ 12V ઉપકરણો સાથે વાપરી શકાય છે સ્થાનિક કંપની Ambrane એ Wi-Fi રાઉટર માટે પાવરબેંક લોન્ચ કરી છે. કંપનીએ આ નવી પ્રોડક્ટને એમ્બ્રેન પાવરવોલ્ટ રાઉટર UPS નામ આપ્યું છે. એમ્બ્રેન પાવરવોલ્ટ રાઉટર યુપીએસ માત્ર 30 સેકન્ડમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. એમ્બ્રેન પાવરવોલ્ટ રાઉટર UPS 6000mAh લિથિયમ આયન બેટરી દ્વારા સંચાલિત છે જેનો પાંચ કલાકનો બેકઅપ હોવાનો દાવો કરવામાં આવે છે. એમ્બ્રેન પાવરવોલ્ટ રાઉટર યુપીએસની બોડી પ્લાસ્ટિકની છે અને તેને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સનું પ્રમાણપત્ર પણ મળ્યું છે. આ પાવર બેંક કંપનીની…

Read More

T20 શ્રેણીની ત્રીજી મેચ સેન્ટ કિટ્સના વોર્નર ગ્રાઉન્ડ પર રમાઈ હતી ભારતે ત્રીજી T20Iમાં વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે હરાવ્યું સૂર્યકુમારે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ સેન્ટ કિટ્સના વોર્નર ગ્રાઉન્ડ પર રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે ભારતને 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે 19 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. સૂર્યકુમારે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી ભારતે ત્રીજી T20Iમાં વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે હરાવ્યું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં પાંચ વિકેટે 164 રન…

Read More

સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી સલમાન ખાને લગભગ 1.50 કરોડની ટોયોટા લેન્ડ ક્રુઝર કાર ખરીદી સલમાન અને તેની સુરક્ષા ટીમ સોમવારે સાંજે બુલેટપ્રૂફ લેન્ડ ક્રુઝરમાં મુંબઈ એરપોર્ટ પહોંચી હતી બોલિવૂડ એક્ટર સલમાન ખાનના કરોડો ફેન્સ છે. જ્યારથી તેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે ત્યારથી તેના ફેન્સમાં પણ ચિંતાનો માહોલ છે. કોઈ પણ સંજોગોમાં તે પોતાના ફેવરિટ એક્ટર સાથે કંઈ થવા દેવા માંગતો નથી. બોલિવૂડ સ્ટાર સલમાન ખાને જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે તેની સુરક્ષા વધારી દીધી છે.બંદૂકનું લાઇસન્સ મેળવ્યા પછી, અભિનેતાએ હવે પોતાના માટે બુલેટપ્રૂફ કાર ખરીદી છે. સલમાન અને તેની સુરક્ષા ટીમ સોમવારે સાંજે બુલેટપ્રૂફ…

Read More

જનતા કમરતોડ મોંઘવારીથી પરેશાન CNG ગેસના ભાવમાં પ્રતિકિલો રૂપિયા 1.99નો વધારો કરવામાં આવ્યો અદાણી પીએનજી દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે એક તરફ જનતા કમરતોડ મોંઘવારીથી પરેશાન છે. જરૂરિયાતની વસ્તુઓ પર જીએસટી લગાવી દેતા ભાવ વધારાથી પરેશાન થઇ છે . દૂધ, દહીં, લોટ, અનાજ સહિતની તમામ જીવન જરૂરી વસ્તુઓ મોંઘી દાટ થઇ છે ત્યારે હવે લાગી રહ્યુ છે કે હવે ગૃહિણીઓએ ચૂલો ફૂંકવાનો વારો આવી શકે છે. કારણ કે અદાણી દ્વારા પીએનજીના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. હજી તો ગઇકાલે જ અદાણી CNG ગેસના ભાવમાં પ્રતિકિલો રૂપિયા 1.99નો વધારો કરવામાં આવ્યો.. અગાઉ પ્રતિ કિલો CNG ગેસના ભાવ રૂપિયા…

Read More

ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે મૌની રોય હંમેશા પોતાના ફેશનેબલ લુકથી ટ્રેન્ડ સેટ કરે છે કૂલ લુકમાં રહેવા શોર્ટ લેન્થ ડ્રેસને પસંદ કરી શકો છો ફ્રેન્ડશીપ ડે હમણાં જ આવવાનો છે. ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે મિત્રતાના આ ખાસ દિવસને મિત્રો સાથે ઉજવવામાં આવે. કારણ કે જીવનમાં મિત્રોનું અલગ મહત્વ છે. જો તમે પણ મિત્રો સાથે પાર્ટી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. અને હજુ પણ વિચારી શક્યા નથી કે કેવી રીતે તૈયાર થવું. તો મૌની રોયથી લઈને શ્વેતા તિવારી સુધી, તમે આ ટીવી અભિનેત્રીઓના દેખાવમાંથી પ્રેરણા લઈ શકો છો.…

Read More

ગુજરાતીઓનો ખાણી પીણીનો શોખ જગજાહેર છે બ્રધર્સ મોમોની અમદાવાદમાં બૂલેટ પર શરૂઆત કરી હતી તેઓના હાલ અમદાવાદમાં 4 આઉટલેટ્સ આવેલા છે ગુજરાતીઓનો ખાણી પીણીનો શોખ જગજાહેર છે. ફાસ્ટ ફૂડ હોય કે પછી વિવિધ જમવાની વાનગીઓમાં આવતી વેરાઈટી ગુજરાતીઓ તેને આરોગવામાં સૌથી આગળ હોય છે.વિવિધ પ્રકારના ફાસ્ટ ફૂડ ખાવાની ડિસોમાં જોવા જઈએ તો આજ-કાલ મોમોસ,ચાઈનીઝ,નુડલ્સ વગેરે સૌથી વધુ મનગમતી ડિસોમાંની એક હોય છે.તેવામાં હવે અમદાવાદમાં સ્વાદિષ્ટ બૂલેટ મોમોસ પણ મળી રહ્યા છે જે અમદાવાદમાં રહેતા 3 મિત્રો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં બૂલેટ મોમોસની શરૂઆત ત્રણ મિત્રોઆકાશ બ્રહ્માણી,નિતેશ સિંઘ, અને અનુરાગ સેંગરે સાથે મળીને કરી છે.તેઓના હાલ અમદાવાદમાં 4 આઉટલેટ્સ…

Read More

ઉપરાષ્ટ્રપતિ પદ માટે થનારી ચૂંટણી માટે બસપાએ પોતાના પત્તા ખોલી દીધા છે. બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીએ એલાન કર્યું છે કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એનડીએ ઉમેદવાર જગદીપ ઘનખડને બસપા સમર્થન કરશે. માયાવતીએ ટ્વિટ કરીને ખુદ તેના વિશે જાણકારી આપી છે. આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં માયાવતીની બસપાના એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપ્યું હતું. માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું કે, સર્વવિદિત છે કે, દેશના સર્વૌચ્ચ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીમાં સત્તા તથા વિપક્ષની વચ્ચે સામાન્ય સહમતી ન બનવાના કારણે જ અન્તત: ચૂંટણી થઈ. આજે ઠીક એવી જ સ્થિતિ બનવાના કારણે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પણ 6 ઓગસ્ટના રોજ ચૂંટણી…

Read More

RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આજથી શરૂ થઈ 3 થી 5 ઓગસ્ટની વચ્ચે યોજાનારી આ બેઠકમાં RBI રેપો રેટમાં વધારો કરી શકે છે દર બે મહિને મળનારી નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી શરૂ RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આજથી શરૂ થઈ રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય બેંક નીતિ વિષયક નિર્ણયો લેશે, જેની જાહેરાત આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ 5 ઓગસ્ટે કરશે. કહેવામાં આવી રહ્યું છે કે 3 થી 5 ઓગસ્ટની વચ્ચે યોજાનારી આ બેઠકમાં RBI રેપો રેટમાં વધારો કરી શકે છે. અગાઉ યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં પણ RBIએ રેપો રેટમાં વધારો કર્યો હતો. દર બે મહિને મળનારી નાણાકીય નીતિ સમિતિની…

Read More

વધેલ વજન દરેક પરેશાનીનું મૂળ વજન ઉતારવા માટે ડ્રાયફ્રૂટ્સને ડાઈટમાં શામેલ કરવા એક મુઠ્ઠી અખરોટ ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે વધેલ વજન દરેક પરેશાનીનું મૂળ હોય છે એવામાં ખાસ કરીને પેટ અને કમર આસપાસ જમા થતી ચરબીથી છુટકારો મેળવવોએ ઘણી અઘરી વાત છે. એવામાં જરૂરી છે દરરોજની લાઈફસ્ટાઈલ અને ખોરાકની આદતોમાં બદલાવ કરવો જોઈએ. એવામાં એક્સપર્ટનું કહેવું છે કે વજન ઉતારવા માટે ડ્રાયફ્રૂટ્સને ડાઈટમાં શામેલ કરવા જોઈએ. ડ્રાય ફ્રૂટ્સ શરીર અને મગજ બંને માટે ખૂબ જ જરૂરી અને ફાયદેમંદ રહે છે. ખાસ કરીને રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. અખરોટમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર હોય…

Read More

યોગ્ય વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે મુખ્ય દ્વારને સ્વચ્છ અને સુંદર રાખવો ખૂબ જ જરૂરી છે મુખ્ય દરવાજા પર તોરણ લટકાવવું પણ ખૂબ જ જરૂરી જો તમે ઈચ્છો છો કે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય અથવા ગુડ લક બની રહે તો વાસ્તુમાં જણાવેલ આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. કહેવાય છે કે જો યોગ્ય વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને અનાજની કમી નથી રહેતી. જો ઘરમાં વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે…

Read More