What's Hot
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
- ડૂબવાની ઘટનાઓ અટકાવવા માટે વડોદરા વહીવટીતંત્ર સતર્ક, માલસર અને દિવારમાં મોકડ્રીલ યોજાઈ
- ‘ઓપરેશન સિંદૂર’ પર પોસ્ટ કરવી ભારે પડી ગઈ, એવું શું લખ્યું કે પોલીસ ઉપાડી ગઈ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
બંને કાર પર્યાવરણ માટે પણ સારી માનવામાં આવે છે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક કારની કિંમતોમાં ઘણો તફાવત છે હાઈબ્રિડ કાર એ પેટ્રોલ-ડીઝલ કાર અને ઈલેક્ટ્રિક કારનું સંયોજન છે ઈલેક્ટ્રિક કાર (Electric Car)ની જેમ હાઈબ્રિડ કાર પણ પેટ્રોલ અને ડીઝલ કારનો ઉત્તમ વિકલ્પ છે. હાઈબ્રિડ કાર (Hybrid cars) અને ઈલેક્ટ્રિક કાર ન માત્ર તમારી રનિંગ કોસ્ટ ઓછી કરે છે, પરંતુ આ બંને કાર પર્યાવરણ માટે પણ સારી માનવામાં આવે છે. પરંતુ આ બંનેને બનાવવામાં ઘણો ખર્ચ થાય છે, તેથી આ કાર પેટ્રોલ અને ડીઝલ કારની સરખામણીમાં મોંઘી છે. તેથી, કાર કંપનીઓ તેમની કિંમત ઘટાડવા માટે સંશોધન અને વિકાસમાં લાગ્યા છે. જો તમે…
ઉત્તર ગુજરાતના આ પ્રાચીન ઐતિહાસિક સ્થળને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાયું છે રાણકી વાવ નો ઇતિહાસ 900 વર્ષથી પણ વધુ જૂનો છે 5 થી 15 ઓગસ્ટ 2022 દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં કોઈ ટિકિટ નહીં લાગે આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) હેઠળ મોદી સરકારે એક મોટો નિર્ણય કર્યો હતો જેમાં સરકારે 5 થી 15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો અને મ્યૂઝિયમ તથા ઐતિહાસિક સ્થળોમાં એન્ટ્રી ફ્રી કરવાની જાહેરાત કરી હતી.કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી કિશન રેડ્ડીએ એક મહત્વની જાહેરાત કરતા એવું જણાવ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 5 થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં કોઈ ટિકિટ…
રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકોમેળો યાજાય છે કોરોના મહામારી બાદ બે વર્ષના સમય પછી જન્માષ્ટ્મિનો મેળો યોજવા જઇ રહ્યો છે રાજકોટના મેળામાં તંત્ર દ્વારા માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે કોરોના મહામારી બાદ બે વર્ષના સમય પછી રાજકોટ અને સૌરાષ્ટ્રનો સૌથી લોકપ્રિય જન્માષ્ટ્મિનો મેળો યોજવા જઇ રહ્યો છે. રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકોમેળો યાજાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મેળો યોજાય શક્યો ન હતો. પરંતુ આ વર્ષે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. જેની તૈયારીઓ જીલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરવામાં આવી છે. ઓગસ્ટ મહીનામાં જન્માષ્ટમીના તહેવાર ઉપર 5 દિવસ લોકમેળાનું આયોજન થશે. આગામી 17…
ઘણી વાર ઍરલાઇન્સની બેજવાબગારીને કારણે લગેજ મિસિંગ થઇ જાય છે આવું ઇન્ડિયામાં જ નહીં, પરંતુ દુનિયાના દરેક દેશમાં થાય છે કેટલાંક ગૅજેટ્સ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરી લગેજ શોધી શકાય આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ કે ઍરલાઇન્સની બેજવાબગારીને કારણે લગેજ મિસિંગ થઈ ગયું હતું. શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, દિયા મિર્ઝા, પૂજા હેગડે, સોનમ કપૂર અને સોનાક્ષી સિંહા જેવી ઘણી સેલિબ્રિટીઝ સાથે પણ આવું થયું છે. દીપિકા પાદુકોણની બૅગ ચાર વાર ખોવાઈ ગઈ છે તો સોનાક્ષીની બૅગ મળી તો ત્યારે એ ડૅમેજ પણ થઈ ગઈ હતી. સેલિબ્રિટીઝ જ નહીં, સામાન્ય વ્યક્તિ સાથે પણ આવું થાય છે. થોડા સમય પહેલાં એક…
બેટર સ્મૃતિ મંધાનાએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે 2000 રનનો આંકડો પાર કરનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ મંધાનાથી પહેલા આ કામ ફક્ત ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કર્યું છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટર સ્મૃતિ મંધાનાએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે T20I ક્રિકેટમાં 2000 રનનો આંકડો પાર કરનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. ત્યાં જ વાત પુરૂષો અને મહિલા ક્રિકેટની કરીએ તો મંધાનાથી પહેલા આ કામ ફક્ત ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કર્યું છે. રોહિત શર્માના નામે ક્રિકેટના સૌથી નાના ફોર્મમાં 2973 રન નોંધાવ્યા છે. આ બન્ને ઉપરાંત કોઈ પણ ભારતીય…
દિશા પટની વર્ષ 2015માં એક કેડબરીની જાહેરાતથી પ્રખ્યાત થઇ હતી દિશાનો ચાઇલ્ડહુડ ક્રશ રણબીર કપૂર હતો રણબીર કપૂરની ખૂબ જ મોટી ફેન રહી છે દિશા પટની બોલીવૂડની હોટ અને ફિટ અભિનેત્રીઓમાની એક છે. દિશા પટની વર્ષ 2015માં એક કેડબરીની જાહેરાતથી પ્રખ્યાત થઇ હતી. શું પણ તમે જાણો છો દિશાનો પણ ચાઇલ્ડહુડ ક્રશ બોલીવૂડનો ચોકલેટી બોય તરીકે ઓળખાતો રણબીર કપૂર હતો. આલિયા ભટ્ટ જ નહી પણ દિશા પાટનીનો પણ ચાઇલ્ડહુડ ક્રશ રણબીર કપૂર રહી ચૂક્યો છે. જી હા,દિશા પાટનીએ ખુલાસો કર્યો છે,કે તે રણબીર કપૂરની ખૂબ જ મોટી ફેન રહી છે. જેના કારણે તેનો અકસ્માત થતા બચી ગયો છે. એક ઇન્ટરવ્યૂહમાં…
સાડી વગર ભારતીય નારીના સૌંદર્યની કલ્પના જ ન થાય સાડી પહેરવાનો ટ્રેન્ડ ક્યારેય આઉટડેટેડ થવાનો નથી સાડીશેપર તમારા સ્લિમ લુક માટે ડિઝાઇન કરવામાં આવેલું સ્ટ્રેચેબલ વસ્ત્ર છે હિપ્સ અને કમર પર શેપમાં બૉડીને ટચ થાય એ રીતે ફિટિંગમાં પહેરેલી સાડીમાં મહિલાના ગ્લૅમરસ લુકને જોઈને તમને પણ ઈર્ષ્યા થતી હોય તો તમારા માટે ટ્રેડિશનલ પેટીકોટની જગ્યાએ સાડીશેપર બેસ્ટ ચૉઇસ છે સાડી એવો અદ્ભુત ટ્રેડિશનલ પોશાક છે જેના વગર ભારતીય નારીના સૌંદર્યની કલ્પના જ ન થાય. આપણા દેશની સ્ત્રીઓ સાડીમાં શોભે છે એટલે જ મૉડર્ન કલ્ચરમાં પણ આ પરિધાને પોતાનું સ્થાન ગૌરવભેર જાળવી રાખ્યું છે. શુભ પ્રસંગો અને તહેવારોમાં સાડી પહેરવાનો ટ્રેન્ડ…
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે હવામાનની આગાહી અનુસાર રાજ્યમાં આજથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. હવામાનની આગાહી અનુસાર, તારીખ 7 અને 8 ઓગસ્ટના રોજ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની શક્યતા એ સિવાય વધુમાં તમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ‘મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તારીખ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.’ વધુમાં…
અંતરીક્ષમાં પણ ‘ઝંડા ઊંચા રહે હમારા’ એટલે કે ભારતનો ત્રિરંગો ફરકાવશે (ISRO) અત્યાર સુધીના સૌથી નાના કોમર્શિયલ રોકેટ સાથે ‘આઝાદીસેટ’ (AzaadiSAT) ઉપગ્રહ લોન્ચ કરવા જઈ રહી છે 750 ગ્રામીણ વિદ્યાર્થિનીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે હાલમાં દેશમાં હર ઘર તીરંગા અંતર્ગત અનેક કાર્યકમો યોજાઇ રહ્યા છે. જોકે હવે અંતરીક્ષમાં પણ ‘ઝંડા ઊંચા રહે હમારા’ એટલે કે ભારતનો ત્રિરંગો ફરકાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર વર્ષ પહેલા સ્વતંત્રતા દિવસના અવસર પર કહ્યું હતું કે, ભારત આઝાદીની 75મી વર્ષગાંઠ પર અવકાશમાં ત્રિરંગો ફરકાવશે. હવે ઈસરો આ વચન પૂરું કરવા જઈ રહ્યું છે. 7 ઓગસ્ટના રોજ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અત્યાર સુધીના સૌથી નાના…
રેસ્ટોરન્ટનું નામ સોમ બાબુલનાથ ભગવાનના દિવસ સોમવાર પર જ રાખ્યું છે શ્રાવણ મેનુમાં ૨૩ ડિશિસ છે ટ્રેડિશનલ ડિશિસની સાથે-સાથે આજના સમયને ધ્યાનમાં રાખીને વીગન ઑપ્શન્સ પણ તૈયાર કર્યા છે મુંબઈમાં શ્રાવણ મહિનામાં બાબુલનાથમાં જેટલી ભીડ રહે છે એટલી જ ભીડ એની સામે આવેલી સોમ રેસ્ટોરાંમાં રહે છે, કારણ કે સોમ ૨૦૦૫માં શરૂ થયું અને એના એક જ વર્ષમાં એટલે કે ૨૦૦૬માં એમણે ફરાળી મેનુ શરૂ કર્યું. એ વિશે વાત કરતાં એનાં માલિક પિન્કી ચંદન દીક્ષિત કહે છે, ‘અમારી રેસ્ટોરન્ટનું નામ સોમ બાબુલનાથ ભગવાનના દિવસ સોમવાર પર જ અમે રાખ્યું છે. એટલે સોમવાર અને શ્રાવણ બન્ને અમારા માટે ખૂબ મહત્ત્વના છે.…