What's Hot
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
- ડૂબવાની ઘટનાઓ અટકાવવા માટે વડોદરા વહીવટીતંત્ર સતર્ક, માલસર અને દિવારમાં મોકડ્રીલ યોજાઈ
- ‘ઓપરેશન સિંદૂર’ પર પોસ્ટ કરવી ભારે પડી ગઈ, એવું શું લખ્યું કે પોલીસ ઉપાડી ગઈ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
પત્રકારો માટે મોટી જાહેરાત કોરોનાકાળમાં જીવ ગુમાવનારા પત્રકારોને આર્થિક મદદ કેન્દ્ર સરકારે 35 પરિવારોને આપી પાંચ-પાંચ લાખની સહાય કેન્દ્રની મોદી સરકાર કોરોનાકાળમાં જીવ ગુમાવનારા 35 પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાની અધ્યક્ષતામાં પત્રકાર કલ્યાણ યોજના સમિતિ દ્વારા રાખવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આપેલી જાણકારી અનુસાર, તેમાં જર્નલિસ્ટ વેલફેર સ્કીમ અંતર્ગત આવા પત્રકારોના 16 પરિવારને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેમનું મોત કોવિડ 19ના કારણે થયા હતા. સરકાર તરફથી નાણાકીય મદદ અંતર્ગત તમામ 35 પત્રકારોના પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ આપવામાં આવશે. તો વળી…
રાજ્યના 14 તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ રાજ્યના 176 તાલુકાઓમાં મેઘરાજાએ મહેર વરસાવી રાજ્યમાં સિઝનનો કુલ 12.03 ટકા વરસાદ વરસ્યો રાજ્યમાં શુક્રવારે સાર્વત્રિક વરસાદ (જોવા મળ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે આઠ ઇંચ વરસાદ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં પડ્યો હતો. શનિવારે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 14 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 71 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 39 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ એવા બે…
સ્પાઈસજેટની ફ્લાઈટમાં દુર્ઘટના થતા રહી ગઈ જબલપુર જતી ફ્લાઈટનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડીંગ મુસાફરોને સહીસલામત એરપોર્ટ પર પહોંચાડ્યા દિલ્હીથી જબલપુર જઈ રહેલી સ્પાઈસજેટનું વિમાન શનિવારે સવારે ઉડાન ભર્યાની થોડી મીનિટોમાં પાછુ દિલ્હી એરપોર્ટ પર આવી ગયું હતું. સ્પાઈસજેટના પ્રવક્તા તરફથી જાણકારી આપવામાં આવી છે કે, ફ્લાઈટ ટેક ઓફ કર્યા બાદ જ્યારે વિમાન 5 હજાર ફુટની ઉંચાઈ પર પહોંચ્યું તો, પાયલટના કેબિનમાં ધુમાડો દેખાયો, ત્યાર બાદ વિમાનને પાછુ દિલ્હી એરપોર્ટ પર લેંડ કરાવામાં આવ્યું હતું. વિમાનની ઈમરજન્સી લેન્ડીંગની સૂચના બાદ શિવસેનાના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ DGCA પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હોર્સ ટ્રેડિંગ માટે પસંદગીની એરલાઈન હોવાના કારણે DGCA એરલાઈન…
જૂનમાં 56 ટકા વધ્યો GST રેવન્યુ કલેક્શન એપ્રિલ બાદ બીજીવાર રેકોર્ડ કલેક્શન જૂન 2022 મહિનામાં કુલ GST આવક 144,616 કરોડ છે જૂન 2022 મહિનામાં કુલ GST આવક 144,616 કરોડ છે જેમાંથી CGST 25,306 કરોડ છે, SGST 32,406 કરોડ છે, IGST 75887 કરોડ છે (માલની આયાત પર એકત્ર કરાયેલા 40102 કરોડ સહિત) અને 11018 કરોડ ઉપકર છે. (માલની આયાત પર એકત્રિત ₹1197 કરોડ સહિત). જૂન 2022માં ગ્રોસ GST કલેક્શન એ એપ્રિલ 2022ના 1,67,540 કરોડના કલેક્શન પછી બીજા ક્રમે છે. સરકારે CGSTને 29,588 કરોડ અને IGSTમાંથી 24,235 કરોડ SGSTને સેટલ કર્યા છે. આ ઉપરાંત, કેન્દ્રએ આ મહિનામાં કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે…
કિડનીનું કામ શરીરમાંથી બેકાર અને ટોક્સિક પદાર્થને બહાર કાઢવાનું વધુ દારૂના સેવનથી કિડનીના ફંક્શન કરવામાં ઘણી સમસ્યા પેદા થઈ શકે છે ડેરી પ્રોડક્ટ્સનું વધુ સેવન કરવાથી કિડની પર ખરાબ અસર પડી શકે છે માનવ શરીરને કાર્યરત રાખવા માટે શરીરના ઘણા અંગો કામ કરતાં રહે એ જરૂરી છે. એવામાં જો એક અંગ પણ કામ કરતાં આટલી ગયું તો શરીર પણ કામ કરતાં અટકી જાય છે. એવા જ ઘણા અંગો માંથી એક છે કિડની. કિડની શરીરનો એક નાનો પણ ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. કિડને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી છે, કિડનીનું કામ શરીરમાંથી બેકાર અને ટોક્સિક પદાર્થને બહાર કાઢવાનું છે. એ…
હિન્દુ ધર્મમાં દાન-પુણ્યનું છે ખાસ મહત્વ ગુપ્ત દાનથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન આ વસ્તુના દાનથી કરો માતા લક્ષ્મીને પ્રસન્ન જીવનમાં પોતાના કાર્યોને સુધારવા માટે, સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે, હિન્દુ ધર્મમાં દાન-પુણ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિ પર કૃપા જાળવી રાખે છે. આ સાથે જ્યોતિષમાં એક વાત પણ પ્રચલિત છે કે જો દાન ગુપ્ત રીતે કરવામાં આવે તો તે વિશેષ ફળદાયી સાબિત થાય છે. દાન કરવાથી વ્યક્તિની ગરીબી અને આર્થિક સંકટ દૂર થાય છે. પરંતુ ગુપ્ત દાન સૌથી મોટું દાન કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ જન્મમાં દાન કરવાથી અનેક જન્મો અને અનેક પેઢીઓ સુધી…
યુવકે ગોબર વેચીને કરી 4 લાખની કમાણી યુવતીના પિતાએ પ્રભાવિત થઇ દીકરીના લગ્ન કરાવ્યા ગોધન ન્યાય યોજના લાગુ થયા બાદ તેમણે ગાયના છાણનું વેચાણ શરૂ કર્યું હતું છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ આ દિવસોમાં સભા કાર્યક્રમના ભાગરૂપે જનતાને મળી રહ્યા છે. આ અંતર્ગત તેઓ બુધવારે સરગુજા વિભાગના કોરિયા જિલ્લામાં હતા. અહીં એક નવ પરણિત યુગલે મુખ્યમંત્રી સાથે તેમના લગ્ન વિશે રસપ્રદ વાત કહી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગાયના છાણના વેચાણથી યુવકના લગ્નની અડચણ દૂર થઇ હતી અને ગોબર વેચીને થતી કમાણી જોઈને તેણે લગ્ન કર્યા હતા. વાત છે કોરિયા જિલ્લાના માનેન્દ્રગઢના રહેવાસી શ્યામ જયસ્વાલની. શ્યામે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની…
રાજ્યમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની અગાહી અષાઢી બીજે રાજ્યના અનેક જિલ્લાઓમાં થઈ મેઘમહેર હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં…
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા વાજતે-ગાજતે રથયાત્રા સરસપુર મોસાળ પહોંચતા ભક્તોએ કર્યા વધામણાં શાહપુરમાં કેબિન તૂટતાં બાળક સહિત 20 લોકો નીચે પટકાયા અમદાવાદ ખાયે યોજાયેલ ભગવાન જગ્ગ્નથની 145મી રથયાત્રા હાલ નીજ મંદિર તરફ પ્રયાણ કરતાં રથયાત્રા શાહપુર પહોંચી છે. જ્યાં નાની દુર્ઘટના સર્જાઇ છે. એક કેબિન તૂટી પડતાં તેની પર સવાર 15થી 20 લોકો નીચે પટકાયા હતા. જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. સમગ્ર મામલે કોઈ જાનહાનિ થઈ નથી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ ક્રમિશનરની હાજરીમાં આ બનાવ બન્યો હતો. ધડામ દઈને કેબિન નીચે પડતાં કેટલાક બાળકો હેબતાઈ ગયા હતા. બાદમાં હર્ષ સંઘવીએ ત્યાં જઈ બાળકોને શાંત…
6 લાખથી પણ ઓછી કિંમતમાં મળશે 7 સીટર ડેટસન ગો+, રેનો ટ્રાઈબર, મારુતિ સુઝુકી ઈકો 15 થી લઈને 20 પ્રતિ લીટર સુધીની માઈલેજ મોટા પરિવારોને એવી કારની જરૂર હોય છે, જેમાં બેસવાની ક્ષમતા વધુ હોય. સામાન્ય રીતે 5 સીટર કાર્સનું વેચાણ વધારે થાય છે, પરંતુ જો તમે ઈચ્છો છો કે તમારો મોટો પરિવાર એક કારમાં સફર કરી શકે છે, તો તમારે 7 સીટર કાર ખરીદવાની જરૂર પડી શકે છે. પરંતુ, અહીં વિચારવા જેવી એક મોટી વાત એ છે કે મોટાભાગની 7 સીટર કાર્સ 5 સીટર કાર કરતા મોંઘી હોય છે. જો કે આવી સ્થિતિમાં જો તમે સસ્તી 7 સીટર કાર…