Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

હથેળી પર શનિ પર્વત અને શનિ રેખાને વધારે મહત્વ અપાયું શનિ પર્વતના નિશાન બતાવે છે કે તમે કેટલા બનશો અમીર? આ માણસોએ જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડશે જે રીતે જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને અત્યંત ખાસ માનવામાં આવ્યાં છે. આમ પણ હસ્તરેખા શાસ્ત્રમાં હથેળી પર શનિ પર્વત અને શનિ રેખાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. હાથમાં શનિ પર્વત અને શનિ રેખાની સ્થિતિ જણાવે છે કે માણસનુ જીવન, તેની આર્થિક સ્થિતિ, કારકિર્દી કેવી રહેશે. તેને જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડશે અથવા તે ઊંચા પદે બેશુમાર પૈસા મેળવશે. હથેળીમાં જો શનિ શુભ હોય તો જાતકને વધુ માન-સન્માન મળે છે. આ ઉપરાંત શનિ પર્વત…

Read More

શું તમે દેશની છેલ્લી દુકાન વિષે જાણો છો? આ જગ્યા પર આવેલ છે દેશની છેલ્લી દુકાન આ દુકાન બાદ દેશની સરહદ થઈ જાય છે પૂરી દેશમાં એવી ઘણી જગ્યાઓ છે, જેના વિશે કદાચ તમે જાણતા નથી. આમાંથી એક એવી જગ્યા છે જ્યાં તમારા દેશની છેલ્લી દુકાન છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ સ્થળ વિશેની માહિતી શેર કરી છે. તેણે ઈન્ડિયાઝ લાસ્ટ શોપ ઓફ ઈન્ડિયા કે ધાબા (હિન્દુસ્તાન કા અખિરી ઢાબા)ની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને ઈન્ટરનેટ વપરાશકર્તાઓને સક્રિય બનાવ્યા. ભારતની છેલ્લી દુકાનનું નામ ‘હિન્દુસ્તાનની છેલ્લી દુકાન’ છે. તે ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલું છે. આ…

Read More

અરબી સમુદ્રમાં સક્રિય થયેલું લૉ પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત જાણો ગુજરાત પર શું અસર પડશે બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું રાજ્યમાં આજની સ્થિતિએ સિઝનને સરેરાશ 50 ટકાથી વધારે વરસાદ પડી ચૂક્યો છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલ એટલે કે 17મી જુલાઈથી રાજ્યમાં ક્રમશ: વરસાદનું જોર ઓછું થશે. આજે એટલે કે 16મી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સક્રિય થયું હતું તે હવે ડિપ્રેશન બની ગયું છે. જોકે, આ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહીં થાય. કારણ કે ડિપ્રેશન સમુદ્ર વિસ્તારમાં છે, જમીન પર…

Read More

વલસાડ જિલ્લામાં સતત 15 દિવસથી વરસાદી હેલી બાદ 2 અઠવાડીયે સૂરજદેવના થયા દર્શન જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરમાં પહોંચ્યા, ડાંગર કઠોળ અને શાકભાજી વાવતા ખેડૂતોને ભારે નુકસાન વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાતા પાક કોહવાયો, ખેડૂતો સરકાર પાસે માંગી રહ્યા છે મદદ વલસાડ જિલ્લામાં સતત 15 દિવસ વરસાદ વરસ્યા બાદ આજે સૂરજ દેખાયો છે, ત્યારે જિલ્લાના ખેતરોમાં ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. જેથી ડાંગર, કઠોળ અને શાકભાજીના પાકને નુકસાન થયું છે. આ તરફ હવે ખેડૂતોએ સરકાર પાસે સહાય માગી છે. નોંધનીય છે કે, છેલ્લા 2-3 દિવસ મેઘરાજાએ વલસાડને ઘમરોળ્યા બાદ ભારે તારાજી સર્જાઇ હતી. વલસાડ જિલ્લામાં…

Read More

શું તમને ખબર છે ઇન્ટરનેટ કેવીરીતે કરે છે કામ આહિ આપવામાં આવી છે સમગ્ર માહિતી ભારતમાં ઈન્ટરનેટની શરૂઆત 1986 થી થઈ હતી શું તમે જાણો છો કે ભારતમાં ઇન્ટરનેટ ક્યારે શરૂ થયું, તે કેવી રીતે શરૂ થયું અને તે કેવી રીતે કામ કરે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં ઈન્ટરનેટની શરૂઆત 1986 થી થઈ હતી અને ત્યારથી ભારતે આ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે.શરૂઆતમાં IIT જેમાં બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, ખડગપુર, કાનપુર અને મદ્રાસ ઉમેરવામાં આવ્યા હતા. જો શરૂઆતના સમયગાળાની વાત કરીએ તો ભારતમાં ઈન્ટરનેટ સ્પીડ 9.6 kbit/s હતી. આજે ઈન્ટરનેટ સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે ફેલાયેલું છે, ઈન્ટરનેટ વિના કોઈ કલ્પના પણ…

Read More

“કડલિંગ થેરેપી” એટલે કોઈ વ્યક્તિ તમને ગળે લગાવીને તમારા મનને શાંત કરે “કડલિંગ થેરેપી” ના એક કલાકના £75 (7,100 રૂપિયા) લે છે તેની પાસે તેના ગ્રાહકો સુરક્ષિત અને શાંતિ મહેસુસ કરે છે આજકાલ લોકો ડિપ્રેશનના વધુ શિકાર બનતા જાય છે અને તેની પાછળનું કારણ છે એકલતા. લોકો પાસે કોઈ વાત કરવા અથવા ગળે મળીને સહારો આપનાર લોકો નથી અને તેને કારણે અંદરને અંદર ગૂંચવાઈને ધીરે ધીરે ડિપ્રેશન તરફ ધકેલાતા આ યૂથ મ એટ લોકો એ નવો બીઝનેસ શરૂ કર્યો છે. “કડલિંગ થેરેપી” આ નામ ભારતમાં સાંભળવા નહીં મળે પણ વિદેશમાં આ થેરેપીની શરૂઆત થઈ ચૂકી છે અને લોકો તેનો ઘણો…

Read More

પેટ્રોલ કાર કરતા ડીઝલ કાર કરતા CNG કારની વધુ માઈલેજ CNG કારની માઈલેજની વાતમાં સૌથી વધુ મારુતિ સુઝુકીની કારો સૌથી વધુ માઇલેજ મારુતિ સુઝુકી સેલેરિયોનું પેટ્રોલ કાર કરતા ડીઝલ કાર વધુ માઇલેજ આપે છે પરંતુ સીએનજી કાર આ બન્ને પ્રકારની કાર કરતા વધુ માઇલેજ આપે છે. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિને વધુ માઇલેજવાળી કાર જોઈએ છે, તો સીએનજી કાર તેમના માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. પરંતુ, હવે કોઇ પણ વ્યક્તિના મનમાં સવાલ આવી શકે છે કે માર્કેટમાં આટલી બધી સીએનજી કાર છે, તેમાંથી કઇ સારી હશે અથવા કઇ સીએનજી કારમાં સૌથી વધુ માઇલેજ હશે. ત્યારે આજે અમે તમને એવી…

Read More

ગુજરાત સરકારનો વધુ એક પ્રજાલક્ષી અભિગમ માર્ગ અને મકાન વિભાગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે શરૂ કરી એપ લોકો ઘરે બેઠા જ કરી શકશે ફરિયાદ રાજ્યમાં થયેલ ભારે વરસાદને પરિણામે માર્ગ અને મકાન વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા “Purnesh Modi” એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે, જે ૨૪ x ૭ કાર્યરત રહેશે. વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાને થયેલ નુકશાન અંગેની માહિતી આ એપ્લીકેશન દ્વારા મોકલી આપવા માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ નાગરિકોને અનુરોધ કર્યો છે. જેના આધારે આ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરાશે. “Purnesh Modi” એપ્લિકેશનના માધ્યમથી ફરિયાદ કેવી રીતે કરશો? 1. એન્ડ્રોઇડ ફોનમાં…

Read More

રીટાયરમેન્ટ પછી ફરી એક વખત મેદાનમાં નજર આવશે લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં ભાગ લેતા જોવા મળશે ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી યુવા વિકેટકીપર હતા ભારતના સ્ટાર વિકેટકીપર પાર્થિવ પટેલે તેના રિટાયરમેન્ટ પછી ફરી એક વખત મેદાનમાં આવવા માટે મન બનાવી લીધું છે. તેઓ લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં ભાગ લેતા જોવા મળશે. પાર્થિવ પટેલ સિવાય સ્પિનર પ્રજ્ઞાન ઓઝા, ઓલરાઉન્ડર રીતીંદર સોઢી અને બંગાળના પૂર્વ બોલર અશોક ડીંડા પણ આ ખેલમાં ભાગ લેતા નજર આવશે. પાર્થિવ પટેલે વર્ષ 2020માં ક્રિકેટ માંથી રીટાયરમેન્ટ લીધું હતું. પાર્થિવની વિકેટ કીપીંગ સ્કિલ ખૂબ જ કમાલ છે. એમને ભારતીય ટીમમાં તેનું ડેબ્યૂ 2002માં ઈંગ્લેન્ડ સામે કર્યું હતું. એ…

Read More

કરિયાણા પર 5% GST લાદતા રાજકોટમાં દાણાપીઠમાં દુકાનો બંધ કરિયાણાના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો ગોંડલમાં અનાજ કરીયાણાના વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો કેન્દ્ર સરકાર દ્વારા અનાજ કરીયાણા તથા આવશ્યક ચીજ વસ્તુઓ પર 5% GST લાદવામાં આવ્યો છે. જેને પગલે રાજકોટમાં આજે દાણાપીઠમાં વેપારીઓએ દુકાન બંધ રાખીને વિરોધ નોંધાયો હતો. સરકારે અનાજ કઠોળમાં જે 5% GST લગાડ્યો છે તે ખોટું છે. આના કારણે વેપારીઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે. એક તો અત્યારે ઓલરેડી ચીજો પર GST હતો. તેમાં 5% વધે એટલે અમારે ઘણી નુકસાનીનો સામનો કરવો પડે. હવે જો સરકાર તેનો નિર્ણય પાછો નહીં લે તો આગામી સમયમાં અમારા દ્વારા…

Read More