What's Hot
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
- ડૂબવાની ઘટનાઓ અટકાવવા માટે વડોદરા વહીવટીતંત્ર સતર્ક, માલસર અને દિવારમાં મોકડ્રીલ યોજાઈ
- ‘ઓપરેશન સિંદૂર’ પર પોસ્ટ કરવી ભારે પડી ગઈ, એવું શું લખ્યું કે પોલીસ ઉપાડી ગઈ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
• હાલમાં શાહરુખ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના 30 વર્ષ પૂર્ણ કર્યા છે • ફિલ્મ જવાનના મેકર્સએ ફિલ્મની પોસ્ટ-થિએટ્રીકલ સ્ટ્રીમિંગ રાઇટ્સ નેટફ્લીકસને વહેંચી દીધા • શાહરુખ ખાનની આ ફિલ્મ 2 જૂન 2023 માં આવી રહી છે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ઘણા દાયકાથી શાહરુખ ખાન રાજ કરી રહ્યા છે અને તેમના ચાહકો એમની આવનાર દરેક ફિલ્મોની રાહ જોઈ રહ્યા હોય છે એવામાં છેલ્લા 3 વર્ષથી એમની કોઈ નવી ફિલ્મ આવી નથી પણ આવનાર સમયમાં શાહરુખ ખાન ઘણી નવી ફિલ્મો સાથે તેમના ચાહકોને ખુશ કરવા જઈ રહ્યા છે. શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાન ને લઈને એક મોટી ખબર સામે આવી છે. હાલમાં બહાર આવેલ…
પ્લસ સાઇઝની ગર્લ્સ દરો છો ફેશનને ફોલો કરતાં? આ ટિપ્સ પ્લસ સાઇઝની ગર્લ્સ માટે છે પરફેક્ટ આ ટિપ્સથી તમે ફેશનેબલની સાથે ટ્રેન્ડી લાગશો જે લોકો એવું વિચારે છે કે પ્લસ સાઈઝની છોકરીઓ ફેશનેબલ અને સુંદર દેખાતી નથી, આ તેમની ખોટી માન્યતા છે. ફેશનની દુનિયામાં સ્ટાઇલિશ દેખાવા માટે આકૃતિ અને ઉંમરથી કોઈ ફરક પડતો નથી. જો તમે ડ્રેસને યોગ્ય રીતે કેરી કરો છો, તો તમે દરેક ડ્રેસમાં આકર્ષક દેખાશો. જે છોકરીઓનું ફિગર પ્લસ સાઈઝમાં હોય છે, તેમના માટે કપડાંની પસંદગી થોડી અઘરી હોય છે, પરંતુ કેટલીક સુંદર બાબતો પર ધ્યાન આપીને તેઓ પોતાની જાતને સ્ટાઇલિશ અને કોઈપણ ફંક્શનની લાઈફ બનાવી શકે…
કાપોદ્રા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા વરસાદના પાણી ભરાતા 1 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભારે વરસાદથી આખું શહેર જાણે કે પાણી પાણી થઈ ગયું છે. સુરત શહેરના કાપોદ્રા ચાર રસ્તા પાસે ભારે વરસાદને પગલે ઘૂંટણ સમા પાણી ભરાયા છે. પાણી ભરાવાને પગલે વાહન ચાલકોને ખૂબ તકલીફ પડી રહી છે. પાણી ભરાવાના પગલે અહીં એક કિલોમીટર લાંબા ટ્રાફિક જામ થઈ ગયો હતો.…
કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગનો મહત્વનો નિર્ણય હવે બોર બનાવવા માટે સરકારની લેવી પડશે મંજૂરી બોરવેલ માટે રૂ.10 હજારનો ચાર્જ ભરી લેવી પડેશે NOC હવે ઘરેલું અને કોમર્શિયલ વપરાશ માટેના બોરવેલ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડશે. કેન્દ્ર સરકરની જળ સંપતિ વિભાગે મહત્વનો નિર્ણય લેતાં જણાવ્યું છે કે હવે બોરવેલ માટે સરકાર પાસેથી મંજૂરી ફરજિયાત લેવી પડશે જેના માટે નાગરિકોએ રૂ.10 હજારનો ચાર્જ ભરી સરકાર પાસેથી NOC લેવી પડશે. જેમાં રહેણાંક એપાર્ટમેન્ટ, ગ્રૂપ હાઉસિંગ સોસાયટી, જળવિતર એજન્સી, ઔદ્યોગિક એકમો , સ્વિમિંગ પુલના સહિતના તમામ એકમોને આવરી લેવામાં આવ્યા છે. આમ હવે બોરવેલ માટે નાગરિકોને કેન્દ્ર સરકાર પાસે થી મંજૂરી અને NOC…
રથયાત્રામાં પહિંદવિધિનું ખાસ મહત્વ સીએમ ભૂપેન્દ્ર પટેલ છે કોરોના પોઝિટીવ તો પહિંદવિધિ કરશે કોણ ? કોરોનાના બે વર્ષ પછી આ વર્ષે ભક્તો સાથે ધામધૂમથી રથયાત્રા નીકળવાની છે. જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હરખભેર જગન્નાથજી ભક્તોને દર્શન આપવા 1 જુલાઇએ નીકળવાના છે પરંતુ રથયાત્રા પહેલા જે પહિંદ વિધિ કરવામાં આવે છે તે આ વર્ષે કરશે કોણ તે એક સવાલ ઉભો થયો છે. મહત્વનું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલને કોરોનાના હળવા લક્ષણો જણાતા તેઓ ઘરમાં જ કોરોન્ટાઇન થયા છે. રથયાત્રા માટે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પણ તેઓ વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. તો બીજી તરફ…
રોજે સવારે નાસ્તાના મેનુંને લઈ છો પરેશાન? સવાર સવાર નાસ્તા માટે રવાની આ વાનગીઓ બનાવો સ્વાદની સાથે સાથે પોષ્ટિકતાથી છે ભરપૂર રવો અથવા સોજી ભારતીય રસોડાનો એક ભાગ માનવામાં આવે છે. ઘઉંમાંથી છાલ કાઢીને બાકીના ભાગને પીસવાથી જે બરછટ લોટ બને છે તેને સોજી કહે છે. સોજીનો ઉપયોગ ઘણીવાર ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવવા માટે થાય છે. ચાલો જાણીએ આ સરળ દેખાતા સફેદ બરછટ લોટમાંથી કઈ કઈ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે, જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને ચોક્કસ ગમશે. 1. ઉપમા માત્ર 10 મિનિટમાં શાકભાજી વડે બનાવેલી આ સોજીની રેસીપી પોષક તત્વોથી ભરપૂર છે. તે એક સ્વાદિષ્ટ અને હળવો…
કોરોના નેગેટિવ બાદ પણ રહે છે કોરોના વાયરસ થાઇરોઇડ ગ્રંથિથી ચોંટેલો મળ્યો કોરોના વાયરસ પોસ્ટ કોવિડ દર્દીઓમાં લાંબા સમય સુધી દેખાઇ અસર કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા દર્દીઓની થાઇરોઇડ ગ્રંથિ પર વાયરસ એક વર્ષ સુધી ચોંટી ગયેલો જોવા મળ્યો હતો. ઈટાલીની મિલાન યુનિવર્સિટીના સંશોધકોએ અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરી છે. અધ્યયન મુજબ, એવા દર્દીઓ મળી આવ્યા હતા જેમને કોરોના ચેપનું ગંભીર સ્વરૂપ હતું. તેમનામાં પોસ્ટ કોવિડ હેઠળ લાંબા સમયથી ચેપની અસર જોવા મળી રહી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હોર્મોનનું અસંતુલન સામાન્ય રીતે હળવું હોય છે પરંતુ કોરોનાના ગંભીર કેસોમાં તે નોંધપાત્ર રીતે વધી જાય છે. મિલાન યુનિવર્સિટીના ઇલેરિયા મુલરે…
રાજકીય સંકટ વચ્ચે CM ઉદ્ધવ ઠાકરેએ મરાઠા કાર્ડ રમ્યું ઉદ્ધવ કેબિનેટે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કર્યુ ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ અને નવી મુંબઈ એરપોર્ટનું નામ ડીવાય પાટિલ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે CM ઉદ્ધવ ઠાકરેએ મરાઠા કાર્ડ રમ્યું છે. ઉદ્ધવ કેબિનેટે બુધવારે એટલે કે, 29 જૂન, 2022ના રોજ ઔરંગાબાદ અને ઉસ્માનાબાદની સાથે નવી મુંબઈ એરપોર્ટનું નામ બદલી નાખ્યું. જેના પર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત નવી મુંબઈ એરપોર્ટનું નામ ડીવાય પાટિલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. કેબિનેટની બેઠક બાદ ઉદ્ધવે મંત્રીઓનો આભાર માન્યો હતો. શિંદે જૂથ અંગે…
બે વર્ષ બાદ બાબા બર્ફાનીનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા યાત્રાળુઓ માટે ઠેર ઠેર ભંડારા થયા શરૂ યાત્રાળુઓની સુરક્ષા માટે ચુસ્ત સુરક્ષા-બંદોબસ્ત ગોઠવાયો બે વર્ષના ગાળા બાદ આ વર્ષે અમરનાથ યાત્રા યોજાઈ રહી છે. ગુજરાતીઓ સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ બાલતાલ પહોંચી ચૂક્યા છે. યાત્રાના પ્રારંભ પૂર્વે બાલતાલ પહોંચેલા ગુજરાતી શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોરોના મહામારીને કારણે છેલ્લાં બે વર્ષથી અમરનાથ યાત્રા રદ કરવામાં આવી હતી. આ વર્ષે કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં હોવાથી યાત્રા માટે મંજૂરી આપવામાં આવી છે. બાબા બર્ફાનીનાં દર્શન માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ બાલતાલ સુધી પહોંચી ગયા છે. ગુજરાતી યાત્રીઓ ભોળાનાથનાં દર્શન માટે ખૂબ આતુર જોવા મળ્યા…
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાંથી હવે કોઈ ભક્ત ભૂખ્યું નહિ જાય ખાસ પ્રસંગોએ પીરસવામાં આવગશે મિષ્ટાન ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક ભોજનલાય કરવામાં આવી શરૂ ગુજરાતમાં આવેલ પ્રથમ જ્યોતિર્લીંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ નમાવવા આવનાર કોઈપણ ભક્ત હવે ભૂખ્યા પેટે નહિ જાય. સોમનાથ ટ્રસ્ટ દ્રારા વિનામુલ્યે અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરવર્ષ સોમનાથ મહાદેવના દર્શને આવતા દેશ-વિદેશના કરોડો ભક્તોને હવે સોમનાથ ટ્રસ્ટ વિનામૂલ્યે ભોજન પ્રસાદ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના ટ્રસ્ટીઓના નિ:શુલ્ક ભોજનાલયને મોટા પ્રમાણમાં લઈ જવાના નિર્ણયને શિવભકતો વધાવી રહ્યા છે. જ્યાં તમામ ભક્તો કોઈપણ ભેદભાવ વગર એકસમાન બેઠક વ્યવસ્થામાં સાથે બેસી જમી શકે છે. સાથે જ…