What's Hot
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
- ડૂબવાની ઘટનાઓ અટકાવવા માટે વડોદરા વહીવટીતંત્ર સતર્ક, માલસર અને દિવારમાં મોકડ્રીલ યોજાઈ
- ‘ઓપરેશન સિંદૂર’ પર પોસ્ટ કરવી ભારે પડી ગઈ, એવું શું લખ્યું કે પોલીસ ઉપાડી ગઈ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ટ્રેનના વ્હીલમાં વાયર ફસાતા ટ્રેન રોકવાની ફરજ પડી ગોંડલના રીબડા પાસે ટ્રેનને રોકી દેવાઈ ડ્રાઈવરની સમયસૂચકતાથી જોખમ ટળ્યું ભારતીય રેલવે દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ત્યારે સોમનાથ-ઓખા ટ્રેનના એન્જીન ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટો અકસ્માત થતા અટક્યો છે. જોકે અગાઉ આપણે એ પણ જોયું છેકે અસમાજિક તત્વો ટ્રેનને ઉથલાવવામાં સફળ રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ મોરબી નજીક ટ્રેનને પાટા પરથી ઊથલાવવાનું કાવતરૂ કરવામાં આવ્યું હતું, જોકે એ સમયે પણ ડ્રાઈવરની સમય સૂચકતાને પગલે મોટી દુર્ઘટના થતાં અટકી હતી. ત્યારે હવે ગોંડલ નજીક ટ્રેન દુર્ઘટના થતાં અટક્યો હતો. આ અકસ્માત ગોડલના રિબાડા પાસે થતો આટક્યો છે. આ અંગે પ્રાપ્ત…
આગામી 4 દિવસ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી સૌથી વધુ વલસાડમાં સવા 6 ઈંચ વરસાદ ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો કે ઘણા ખરા વિસ્તારોમાં હજી વરસાદની રાહ જોવાઇ રહી છે તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નવસારી, વલસાડ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પહેલી જુલાઇએ નવસારી, વલસાડ અને દિવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને ક્ચ્છના કેટલાંક જિલ્લામાં પણ 1 જુલાઇના રોજ વરસાદ વરસવાની આગાહી કરવામાં…
2022ના માત્ર પાંચ માસમાં આઈપીઓ મારફત મૂડી એકત્રિકરણ વધ્યું માત્ર 5 માહિનામાં જ મૂડી એકત્રીકરણ 43 ટકા વધ્યું વૈશ્વિક સ્તરે સ્લોડાઉન, ઇક્વિટી માર્કેટમાં નિરાશા છતાં કંપનીઓએ આઇપીઓમાં ઉત્સાહ દાખવ્યો શેર માર્કેટમાં મોટાપાયે વોલેટિલિટી વચ્ચે આ વર્ષે અત્યારસુધી પ્રાઈમરી માર્કેટનું પ્રદર્શન આકર્ષક રહ્યુ છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં મે સુધી 16 કંપનીઓએ આઈપીઓ મારફત રૂ. 40311 કરોડનુ ફંડ એકત્રિત કર્યુ છે. એકત્રિત રૂ, 17496 કરોડ કરતાં 43 ટકા વધુ છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના આંકડાઓ અનુસાર, 2022માં અત્યારસુધી કુલ 52 કંપનીઓએ આઈપીઓ લાવવા સેબી સમક્ષ ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો. આ વર્ષે અત્યારસુધી પ્રાઈમરી માર્કેટમાંથી એકત્રિત કુલ ફંડમાંથી અડધી રૂ. 21000 કરોડ એલઆઈસીએ એકત્રિત…
મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા અંત તરફ ભાજપે મીઠાઇથી દેવેન્દ્ર ફડણવીસનું મોઢું કરાવ્યું મીઠું બળવાખોર ધારાસભ્યો શપથગ્રહણ સુધી રોકાશે ગોવામાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના ફ્લોર ટેસ્ટ કરાવવાના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. બળવાખોર શિવસેના ધારાસભ્યો, જેઓ આજે 30 જૂને ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવા માટે ગોવાથી મુંબઈ પહોંચવાના હતા, હવે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ત્યારે સીધા મુંબઈ પહોંચે તેવી અપેક્ષા છે. મહારાષ્ટ્ર બીજેપીના વડા ચંદ્રકાંત પાટીલે કહ્યું કે જે ધારાસભ્યો (શિવસેનાના બળવાખોર ધારાસભ્યો) ગઈકાલે મુંબઈ પહોંચી રહ્યા હતા, હું તેમને આવતીકાલે ન આવવા વિનંતી કરું છું.…
હાઇબીપીથી કેવી રીતે બચશો ભોજનમાં રાખો ખાસ ધ્યાન હાઇબીપીને કંટ્રોલમાં રાખવા કસરત પણ અનિવાર્ય હાઈ બ્લડ પ્રેશર એ ખરાબ જીવનશૈલીને કારણે થતી સમસ્યા છે, તે દર્દીના મૃત્યુનું કારણ પણ બની શકે છે. તેથી જ તેને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. જો કે, બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે ઘણી દવાઓ છે, તેનું સેવન કરવાથી તમે હાઈ બ્લડ પ્રેશર કાબૂ મેળવી શકો છો. બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખી શકો છો પરંતુ શું તમે જાણો છો કે તમે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને પણ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. આવી સ્થિતિમાં, અહીં અમે તમને જણાવીશું કે તમારે તમારી જીવનશૈલીમાં કયા ફેરફારો…
10 જુલાઈથી ચમકી ઉઠશે આ લોકોની કિસ્મત દેવપોઢી એકાદશીથી શરૂ થશે ચાતુર્માસ ચાર મહિના આ લોકોને થશે બમ્પર ફાયદ હિંદુ ધર્મમાં ચાતુર્માસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ વર્ષે ચાતુર્માસ 10મી જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી ક્ષીરસાગરમાં શયન કરે છે. જેના કારણે આ ચાર મહિનામાં કોઈપણ પ્રકારના શુભ અને માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. આ ચાર મહિના પૂજાની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. આ 4 મહિના આ 3 રાશિના લોકોને ખાસ લાભ થવાનો છે. આવો જાણીએ તેના વિશે. મેષ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો માટે ચાતુર્માસ લાભદાયક રહેશે. આ…
Teslaને ટક્કર આપવા જઈ રહી છે આ Volkswagen ની નવી ઇલેક્ટ્રીક કાર કંપનીએ કરી નવી કારની જાહેરાત જાણો કેવા છે ફીચર્સ અને ક્યારે થશે લોન્ચ Volkswagenએ તેની આગામી નવી ઇલેક્ટ્રિક કારનું અનાવરણ કર્યું છે. આ એકદમ નવું ફોક્સવેગન ID. Aero છે. કંપનીએ ચીનમાં ઇલેક્ટ્રિક સેડાનનું વર્લ્ડ પ્રીમિયર કર્યું છે. તે જર્મન કાર નિર્માતાની ગ્લોબલ પોર્ટફોલિયોમાં શામેલ એક પ્રમુખ કાર હશે. ફોક્સવેગનનું કહેવું છે કે તેની પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક સેડાન પ્રીમિયમ મિડ-સાઇઝ સેગમેન્ટમાં હશે. આ ઉપરાંત, ચીનમાં ID.Aeroનું ઉત્પાદન 2023ના બીજા ભાગમાં શરૂ થઈ શકે છે. Volkswagen 2023 માં યુરોપિયન શ્રેણીના વેરિઅન્ટનું ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. ધીરે ધીરે,…
ઉદયપુરમાં થયેલી નિર્મમ હત્યાનો મામલો બંને આરોપીઓના પાકિસ્તાની કનેક્શન સામે આવ્યા કરાંચીમાં લીધી હતી ટ્રેનિંગ, 8 મોબાઈલ નંબરથી સતત સંપર્ક થતો રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી ટેલરની હત્યા બાદ DGP એમએસ લાઠરે પ્રેસ કોન્ફ્રેંસ કરતા જણાવ્યું હતું કે, ઉદયપુર હત્યાકાંડ મામલામાં આતંકી કનેક્શન સામે આવ્યું છે. જેમાં આરોપી ગોસ મહોમ્મદે વર્ષ 2014-15માં પાકિસ્તાનમાં 45 દિવસની ટ્રેનિંગ લીધી હતી. જ્યાં 8 મોબાઈલ નંબરોથી પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં હતા. તેની સાથે જ આરોપી ગોસ મહોમ્મદ અરબ દેશો અને નેપાળમાંથી રહીને આવ્યો હતો. આરોપી સ્લીપર સેલ તરીકે કામ કરી રહ્યો હતો. જો કે, એક દરજીની નિર્મમ હત્યા મામલામાં આતંકવાદ વિરોધી અધિનિયમ UAPA અંતર્ગત મામલો નોંધાવામાં…
CM ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ કોવિડના લક્ષણ જણાયા બાદ કરાવ્યો હતો ટેસ્ટ CM ભૂપેન્દ્ર પટેલને હોમ આઇસોલેશનમાં રખાયા ગુજરાતના આરોગ્યમંત્રી કોરોનાને માત આપી પરત ફર્યા છે ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાના હળવા લક્ષણ જણતા તેઓએ કોવિડનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા મુખ્યમંત્રી પટેલની સંપર્કમાં આવેલા લોકોને સાવચેત રહેવા સૂચન કરવામા આવ્યું છે. હાલ CM ભૂપેન્દ્ર પટેલને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે મંગળવારે મુખ્યમંત્રી લોકોને મળતા હોય છે પણ કાલનો આ કાર્યક્રમ તેમજ આજની કેબિનેટ બેઠક બંને રદ્દ કરવામા આવતા અનેક ચર્ચાઓએ જોર પકડયું હતું. ગઈકાલે રાત્રે જ ભૂપેન્દ્ર પટેલને…
ચોમાસામાં ફરવા જાઓ તો આટલી વાતનું રાખો ખાસ ધ્યાન આટલી ટિપ્સ ફોલો કરશો તો નહીં પડે હાલાકી રોકવાથી લઈ ખોરાક સુધીનું આવું કરો પ્લાનિંગ ચોમાસું આવવાનું છે અને તેની સાથે જ લોકો વરસાદની મજા માણવા માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે. વરસાદના દિવસોમાં કુદરતી સૌંદર્ય જોવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો પર્વતો પર જવા માંગે છે. પરંતુ તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે વરસાદના દિવસોમાં પહાડો પરનો ખતરો ઓછો થતો નથી. આવી સ્થિતિમાં, જો તમે ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખો. 1. સમજદારીપૂર્વક સ્થળ રોકાણ હિલ સ્ટેશનને હંમેશા વેકેશન…