What's Hot
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
- ડૂબવાની ઘટનાઓ અટકાવવા માટે વડોદરા વહીવટીતંત્ર સતર્ક, માલસર અને દિવારમાં મોકડ્રીલ યોજાઈ
- ‘ઓપરેશન સિંદૂર’ પર પોસ્ટ કરવી ભારે પડી ગઈ, એવું શું લખ્યું કે પોલીસ ઉપાડી ગઈ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
હર્ષ સંઘવીના નિવાસ સ્થાને મહત્વની બેઠક ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા મામલે ગુજરાતમાં પણ ઍલર્ટ DGP સહિતના અધિકારીઓ બેઠકમાં સામેલ રાજસ્થાનના ઉદયપુરમાં દરજીનું ગળુ કાપીને હત્યા કરવાના કેસમાં રાજ્યમાં કેટલીય જગ્યાએ પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે આવતા રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. સાથે પ્રશાસને કેટલીય જગ્યાએ કર્ફ્યુ પણ લગાવી દીધો છે. એવામાં હવે ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા મામલે ગુજરાતમાં પણ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઇ રહી છે. જેમાં DGP સહિતના અધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા છે. હર્ષ સંઘવીના નિવાસસ્થાને જે મહત્વની બેઠક યોજાઇ જેમાં DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા અંગે મહત્વની ચર્ચા કરાશે.…
ઉદયપુર હત્યાકાંડ મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલય એક્શનમાં આ કેસની તપાસ NIAને સોંપી મુખ્યમંત્રી ઉચ્ચ સ્તરિય બેઠક કરશે રાજસ્થાનના ઉદયપુરમાં દરજીનું ગળુ કાપીને હત્યા કરવાના કેસમાં રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ રાજ્યમાં કેટલીય જગ્યાએ પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે આવી હતી. જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને કેટલીય જગ્યાએ કર્ફ્યૂ લગાવ્યો છે, તથા સમગ્ર રાજસ્થાનમાં 144ની કલમ લાગૂ કરી દીધી છે. તથા ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ કેસની તપાસ કરવા માટે NIAના સિનિયર રેંકના અધિકારીઓની ટીમ ઉદયપુર મોકલવામાં આવી છે. ઉદયપુર મામલામાં ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને આદેશ આપ્યા છે કે, તે આ કેસની તપાસ પોતાના…
દોઢ ગણા જવાનો તહેનાત આકાશમાંથી હુમલો થયો તો હવામાં જ કરાશે સફાયો અમરનાથ યાત્રા પર સ્ટીકી બોમ્બ અને ડ્રોન હુમલાની આશંકા કોરોનાના બે વર્ષ બાદ બાબા અમરનાથની યાત્રા યોજવા જઇ રહી છે. ત્યારે આ યાત્રા દરમિયાન આતંકી હુમલાની સંભાવના સેવાઇ રહી છે. આ વખતે 3888 મીટરની ઉંચાઈ પર સ્થિત બાબા અમરનાથની યાત્રા પર સ્ટીકી બોમ્બનો ખતરો છે જે મિનિટોમાં તબાહી મચાવી શકે છે. 43 દિવસની આ લાંબી યાત્રા બે વર્ષ બાદ થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પણ આ પહેલી યાત્રા છે. કી બોમ્બ અને ડ્રોન હુમલા આ વર્ષે બે મોટા જોખમો છે, પરંતુ આ બંનેથી બચવા માટે…
ફટાફટ લંચમાં તૈયાર કરો આ 4 રેસિપી આ રેસીપી ફક્ત 5 મિનિટમાં થઈ જશે તૈયાર બાળકો પણ તેને શોખથી ખાશે ઉનાળાના વેકેશન બાદ ફરી એકવાર શાળાઓ ખુલી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર માતાઓની પરેડ શરૂ થઈ છે. સવારે બાળકોને તૈયાર કરવા ઉપરાંત તેમના માટે ટિફિન તૈયાર કરવાનું પણ મોટું કામ છે. ઉપરથી બાળકો આખું ટિફિન ખાઈને આવતા પણ નથી. આવી સ્થિતિમાં માતાની બધી મહેનત વ્યર્થ જાય છે. તો ચાલો આજે અમે તમને એવી રેસિપી જણાવીએ કે જેનાથી તમે માત્ર 5 મિનિટમાં બાળકોના ટિફિન તૈયાર કરી શકો છો અને બાળકો પણ તેને શોખથી ખાય. વેજ સેન્ડવીચ બાળકોને સેન્ડવીચ ખાવાનું પસંદ છે.…
ભાજપના બંધના એલાનના પગલે ઉદયપુરમાં કર્ફયૂ રાજસ્થાનમાં ઈન્ટરનેટ બંધ; NIA અને SITની ટીમ પહોંચી કન્હૈયાલાલે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી. મંગળવારે નુપુર શર્માને સમર્થન કરનાર એક દરજીની કેટલાક ઇસમોએ હત્યા કરી હતી, સાથેજ હત્યાનો વિડિયો પણ ઉતાર્યો હતો. તાલિબાનોની જેમ હત્યા કર્યા બાદ ઉદયપુરમાં ઠેર-ઠેર પોલીસ તહેનાત કરવામાં આવી છે. 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સમગ્ર રાજસ્થાનમાં 24 કલાક ઈન્ટરનેટ બંધ છે અને એક મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. વહીવટીતંત્રે ભીડ એકત્ર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને આ દરમિયાન ભાજપે ઉદયપુર બંધનું એલાન આપ્યું છે. જ્યારે, બુધવાર સવારે ઉદયપુરની…
ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી 30 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી આજે ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, કચ્છ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમના અને દીવમાં વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી બાજુ 30 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જૂનના રોજ રાજ્યમાં દ્વારકા, પોરબંદર રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, અમરેલી, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 1 જુલાઈના રોજ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ વરસશે. આ સાથે સૌરાષ્ટ્ર…
મહારાષ્ટ્રના રાજ્યપાલે બોલાવ્યું વિધાનસભાનું વિશેષ સત્ર આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ પૂર્ણ થશે NCPના ચાર ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં રાજ્યપાલે આખરે આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. ગઈકાલે માત્ર ભાજપ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોએ ફ્લોર ટેસ્ટની માંગ ઉઠાવી હતી. ત્યારે આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ પૂર્ણ થશે.બીજી તરફ, એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો આજે સાંજ અથવા આવતીકાલ સુધીમાં મુંબઈ પરત ફરી શકે છે. શિંદેએ કહ્યું છે કે તેઓ આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લેશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને ફ્લોર ટેસ્ટની વાત કરી છે. પરંતુ આ નિર્દેશ…
મોંઘવારીથી પીડિત સામાન્ય માણસને વધુ એક આંચકો દહીં-પનીર જેવી વસ્તુઓ પર GST વસૂલાવાનો નિર્ણય લેવાયો છુટછાટ પાછી ખેંચવાની ભલામણ સ્વીકારાઈ મોંઘવારીથી પીડિત સામાન્ય માણસને વધુ એક આંચકો લાગ્યો છે. GST કાઉન્સિલની બેઠકમાં, દહીં, ચીઝ, મધ, માંસ અને માછલી જેવી કેન્ડ અને લેબલવાળી બ્રાન્ડેડ વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય બેંકો દ્વારા ચેક જાહેર કરવાના બદલામાં લેવામાં આવતી ફી પર પણ GST ચૂકવવો પડશે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યોના નાણા મંત્રીઓના જૂથની મોટાભાગની ભલામણો સ્વીકારવામાં આવી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સંબંધિત મુદ્દાઓ પર દરોને તર્કસંગત બનાવવા માટે મુક્તિ પાછી ખેંચવા માટેની ભલામણો આવી…
ગેસ કનેક્શન માટે વન-ટાઈમ સિક્યોરિટી ડિપોઝિટમાં વધારો આજથી નવુ ગેસ કનેક્શન લેવું પડશે મોંઘુ જાણો કેટલા રૂપિયાનો થયો વધારો મોંઘવારીનો વધુ એક ઝટકો લોકોને વાગવાનો છે. આજથી નવું ગેસ કનેક્શન લેવું મોંઘુ થઈ ગયું છે. ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર રનેક્શનની સિક્યોરિટી ડિપોઝિટ વધ્યા બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર કનેક્શનના ભાવમાં વધારો કર્યો છે. નવા ભાવ આજે 28 જૂન 2022થી લાગુ થઈ ગયા છે. નવા રેટ્સ અનુસાર, હવે ગ્રાહકોને 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર 1,050 રૂપિયા વધારે ચુકવવા પડશે. ઓઈલ કંપનીઓએ 19 કિગ્રા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 2,550 રૂપિયાથી વધારીને 3,600 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી દીધા છે. જણાવી…
તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાના છે ફાયદા પાણીને 24 કલાક સુધી ભરીને રાખો પછી પીવો પહેલાના લોકો પણ આપતા હતા આ પાણી પીવાની સલાહ એક સમય હતો જ્યારે પીવાનું પાણી તાંબાના ઘડા, વાસણો અને લોટામાં ભરીને રાખવામાં આવતું હતું. આ ચલણ હજુ પણ ગામડાઓમાં ક્યાંક જોવા મળે છે, પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણે તાંબાને ભૂલી જવા લાગ્યા. પહેલા લોકો તાંબાના વાસણમાં આખી રાત પાણી ભરીને બીજા દિવસે પીતા હતા. તમે ઘણી વખત વડીલો પાસેથી સાંભળ્યું હશે કે તાંબાના વાસણમાં ભરીને રાખેલું પાણી હૃદય, કિડની અને આંખો માટે શ્રેષ્ઠ છે, તેની વૃદ્ધત્વ વિરોધી અસર પણ છે જે તમને યુવાન રાખે છે.…