Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ઓક્ટોબર 2022થી આ નિર્ણયનો અમલ થશે રિફાઈનરીઓ દેશમાં કોઈને પણ ક્રૂડ વેચી શકશે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો છે. સરકારે દેશમાં ઉત્પાદિત થનારા ક્રૂડ ઓઈલના વેચાણ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી સ્થાનિક ક્રૂડ ઓઈલના વેચાણ પર પ્રતિબંધ હતો. આ નિર્ણયની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે હવે ઓઈલ શોધતી અને ઉત્પાદિત કરતી કંપનીઓ દેશમાં કોઈ વ્યક્તિ કે ખાનગી અને સરકારી કંપનીઓને તેમનું ક્રૂડ વેચી શકશે જોકે તેઓ તેમના દ્વારા ઉત્પાદિત ક્રૂડ વિદેશ નહીં મોકલી શકે. ઉલ્લેખનીય છે કે દેશનું 85 ટકા ક્રૂડ…

Read More

આ બ્રાન્ડના સ્માર્ટફોનની કિંમત છે લાખોમાં આ ફોન સામે તો APPLEનું તો અહી કાય ના આવે સોના અને ટાઈટેનિયમ જેવી ધાતુઓનો થાય છે સમાવેશ શું તમે એવો ફોન જોયો છે કે જેમાં સોના અને ટાઈટેનિયમ જેવી ધાતુઓ હોય. એક બ્રાન્ડ એવો ફોન બનાવે છે, જેના માટે તમારે લાખો રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. આવો જાણીએ આ બ્રાન્ડના સૌથી સસ્તા ફોનની કિંમત. શું તમને પણ લાગે છે કે આજકાલ સ્માર્ટફોન કંટાળાજનક બની રહ્યા છે? ઈનોવેશનના નામે ડિઝાઈનમાં કંઈ નવું જોવામાં આવી રહ્યું નથી, અથવા જે થઈ રહ્યું છે તેમાં કંઈ ખાસ નથી? એવું ઘણા લોકો વિચારે છે. જો તમે…

Read More

વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજ કરશે શક્તિ પ્રદર્શન વેલનાથ ગ્રૂપ દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા એકસાથે જોવા મળશે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકોટમાં વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિતે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વેલનાથ ગ્રુપ દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે. કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા એકસાથે જોવા મળશે. તમને જણાવી દઇએ કે, સૌરાષ્ટ્રમાં કોળી સમાજના સૌથી વધુ મતદારો છે. અષાઢી બીજે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રના કોળી સમાજના દિગ્ગજ નેતાઓ એકમત થઈ ગયા છે. એકબીજા સામેના વિવાદથી સતત ચર્ચામાં રહેતા કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરા જાફરાબાદમાં એક મંચ પર જોવા…

Read More

કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે ગાંધીનગરના રૂપાલ તેમજ અમદાવાદના મોડાસરમાં જનસભા રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરશે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ આવતીકાલે સાંજે અમદાવાદ આવશે. તેઓ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. રથયાત્રાના દિવસે 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. સવારે 9 વાગે કલોલમાં સ્વામિનારાયણ હોસ્પિટલનું અમિત શાહ લોકાર્પણ કરશે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે વરદાયીની માતાના મંદિર ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રીની રજત તુલા થશે. • કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે • રથયાત્રાના દિવસે સવારે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે •…

Read More

બાદ ભંડારામાં સાધુ સંતોને દૂધપાક, માલપુવા પીરસાયા પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ દ્વારા વસ્ત્ર દાન કરાયુ પીળા કલરની ધજા ચઢાવવામાં આવશે અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાઈ છે. વહેલી સવારે ભગવાનને ગર્ભગૃહમાં બેસાડવામાં આવ્યા હતા. આજે સવારે 8 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ વિધિ શરૂ થઈ હતી. ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતાં. ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભગવાનની પૂજાવિધિ કરી હતી. ગર્ભગૃહના કપાટ ખૂલતાની સાથે જ જય રણછોડ માખણચોરના નાદ સાથે ભકતોએ ભગવાનના દર્શન કર્યા હતા.ભગવાન જગન્નાથની મહાઆરતી યોજાઈ હતી. મંદિરના મહંત દિલીપદાસજી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાનની આરતી ઉતારી…

Read More

ટીમ ઈન્ડિયાના નવા સ્ટારે 55 જ બોલમાં ફટકારી સદી આંખોમાં આંસુ સાથે કર્યું સેલિબ્રેશન દિપક હુડ્ડાની શાનદાર સેન્ચુરીએ ભારતના આયરલેન્ડ વિરૂદ્ધ બીજી મેચ જીતી આયરલેન્ડ વિરૂદ્ધ બીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં દીપક હુડ્ડાએ શાનદાર શતક માર્યું હતું. મંગળવારે રાત્રે મેચમાં તે ટી-20 ઈન્ટરનેશનલમાં સેન્ચુરી બનાવનાર ચોથા ભારતીય બેટર બની ગયા છે. લેફ્ટ હેન્ડેડ આ બેટ્સમેને 57 બોલમાં 104 રમ કર્યા જેમાંથી 9 ચોગ્ગા અને 6 છગ્ગા છે. હુડ્ડાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી 55 બોલમાં પૂરી કરી હતી. સદી બાદ તે ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો હતો. નોન-સ્ટ્રાઈક એન્ડ પર ઊભેલા સૂર્યકુમાર યાદવને ગળે લગાવ્યો. આ દરમિયાન તેની આંખોમાં…

Read More

કેવો હશે રણબીર કપૂર-આલિયા ભટ્ટના બેબી રૂમનો કલર ગુલાબી કે વાદળી નહીં પરંતુ આવો કલર હશે આલિયા ઘરે પરત ફર્યા પછી તે અને તેનો પતિ બેબી રૂમની સજાવટનું કામ જોશે બોલિવુડનું ખુબસૂરત કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં તેમના બાળકના માતા-પિતા બનવાના છે. 27 જૂને આલિયાએ હોસ્પિટલમાં સોનોગ્રાફી સ્ક્રીન જોતી વખતે તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ ખુશખબર આપ્યા બાદ સોશિયલ મીડિયાથી લઈને સર્વત્ર અભિનંદનનો દોર શરૂ થયો છે. રિપોર્ટ્સનું માનીએ તો રણબીર તેના ભાવિ બાળક માટે શોપિંગ કરી ચૂક્યો છે, અને આ કડીમાં રણબીર અને આલિયાના થનાર બેબીના રૂમના કલરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ…

Read More

લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની પ્રેસ કોન્ફરન્સ 10,459 જગ્યાઓ સામે બે ગણા ઉમેદવારોને બોલાવવામા આવ્યા એલઆરડીમા વેઈટિંગ લીસ્ટનો નિયમ નથી લોકરક્ષક પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. https://lrdgujarat2021.in વેબસાઈટ ઉપર જઈ પીડીએફ ખોલી Control F કરી પોતાનો રોલ નંબર નાખી સર્ચ કરવાથી ઉમેદવાર પોતાનું પરિણામ જોઈ શકે છે. LRDની લેખિત કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોના કટઓફ માર્કસ વેબસાઇટ પર મુકવામાં આવ્યા હતા. ત્યારે આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. આ અંગે તેઓએ જણાવ્યું કે શારિરીક પરીક્ષા ગત ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લેવાઇ હતી. ત્યારબાદ લેખિત પરીક્ષા લેવાઇ હતી. તમામ ગુણ ઉમેરી કટ ઑફ માર્ક ગઇકાલે જાહેર…

Read More

PM મોદીનું ભગવાન જગન્નાથ સાથે છે ખાસ કનેક્શન મોદીએ ભગવાનના ઘરે કેમ લીધો હતો આસરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ જગન્નાથ મંદિર સાથે ગાઢ નાતો રહેલો છે. 1970માં નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવ્યા હતા. અને જગન્નાથ મંદિરમાં આવેલું એક નાનકડું સામાન્ય મકાન નરેન્દ્ર મોદીનું હંગામી સરનામું બન્યું હતું… આ મકનામાં નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કામ કરતા હતા. અને મંદિરમાં તેઓ ગૌ સેવા કરતા. રોજ સવારે તેઓ મંગળઆરતીમાં પણ હાજર રહેતા હતા. અને રથયાત્રા દરમિયાન તેઓ દેશ વિદેશથી આવેલા સાધુ-સંતોના સંપર્કમાં આવતા. 3-4 વર્ષ જગન્નાથ મંદિરના મકાનમાં રહ્યા બાદ તેઓ મણિનગર સ્થિત RSSના નવા ભવમાં રહેવા લાગ્યા હતા. જોકે ભગવાન જગન્નાથે તો…

Read More

ઈન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો તો ભૂલથી પણ આ પ્રકારના કપડા ન પહેરતાં આ ભૂલ કરશો તો પછતાવવું પડી શકે છે કપડાથી લઈ પરફુયું સુધીનું રાખો આટલું ધ્યાન દરેક માણસ માટે નોકરી ખૂબજ મહત્ત્વની હોય છે. ઘણી વખત નોકરી માટે આપણે ઈન્ટરવ્યૂ આપવો પડે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ઈન્ટરવ્યૂ આપવા જાય ત્યારે તેની એક ઈમેજ ઉભી કરવાની તક હોય છે. કોઈપણ જગ્યાએ તમે નોકરીના ઇન્ટરવ્યુ માટે જાઓ છો, ત્યારે તમે સામેની વ્યક્તિ પર સારી છાપ પાડવાનો પ્રયાસ કરો છો. તેથી જ ઘણીવાર સલાહ આપવામાં આવે છે કે તમે અગાઉથી તૈયારી કરીને જાઓ. ઇન્ટરવ્યુઅરને તમારા હાવભાવ, તમારી જવાબ આપવાની…

Read More