Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

શનિ બાદ ગુરુ પણ થઇ રહ્યો છે વક્રી આ રાશિનાં જાતકોની ખુલી જશે કિસ્મત વક્રી ગુરુ કેટલીક રાશિને ખુબજ ફાયદો થશે ધન-વૈભવ, સૌભાગ્ય આપનારા ગ્રહ ગુરુ હવે વક્રી થવાનાં છે. તે તેની રાશિ મીનમાં 29 જુલાઇથી વક્રી થશે. ગુરુએ 13 એપ્રિલ 2022ને મીન રાશિમાં ગોચર કર્યું હતું. ગુરુએ વક્રી થવાની અસર સારી ખરાબ તમામ રાશીઓ પર થે.આ મામલે 4 રાશિના જાતકો લકી સાબિત થશે કારણ કે વક્રી ગુરુ તેમનાં પર કૃપા વરસાવશે. વૃષભઃ- વૃષભ રાશિના જાતકોને વક્રી ગુરુ ઘણો લાભ આપશે. નાણાકીય સમૃદ્ધિ વધશે. જાડા પેકેજ સાથે નવી નોકરી મળી શકે છે અથવા પગાર વધારો થઈ શકે છે. વેપારમાં ઘણો…

Read More

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરનું નિવેદન ભારત ટેકનોલોજી ક્ષેત્રમાં લિંડીગ બની રહ્યું છે’ MSU ખાતે કાર્યક્રમમાં આપી હાજરી કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે યુવા સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓ દ્વારા યુવા ભારતીયો માટે ન્યુ ઇન્ડિયાઝ ટેકડે ઓફ ઓપોર્ચ્યુનિટીઝમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું તે ભારત આજે ટેકનિકલ ક્ષેત્રમાં લીડ કરવાની સ્થિતિમાં છે. અમારી કોશિશ રહેશે તે 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થામાં 1 ટ્રિલિયન ડિઝિટલ ઇકોનોમી હોય. આજે જેશમાં 70 હજાર સ્ટાર્ટઅપ્સ છે જે પીએમ મોદીની આગેવાનીમાં 4 લાખ સુધી…

Read More

ONGCના 3 કર્મચારીઓ સહિત 4ના મોત પાંચ લોકોને ઉગારી લેવાયા, સારવાર ચાલી રહી છે મુંબઇ નજીક અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું મુંબઈના પશ્ચિમમાં ઓયલરી સાગર કિરણની પાસે પવન હંસ કંપનીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં ચાર લોકોના મોત થયા છે તથા પાંચ લોકોને બચાવી લેવાયા છે. ઘાયલોની હાલમાં સારવાર ચાલી રહી છે. હેલિકોપ્ટરમાં કુલ 9 લોકો સવાર હતા જેમાંથી પાંચને બચાવી લેવાયા છે અને બાકીના ચારના મોત થયા છે. ઓએનજીસીના પવન હંસ હેલિકોપ્ટરનું મુંબઇ નજીક અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ક્રૂના બે પાઇલટ અને સાત મુસાફરો સવાર હતા. ઘટના સ્થળે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી…

Read More

હાલ મહિન્દ્રાએ તેના દરેક મૈનુઅલ ટ્રાન્સમિશનવાળા વેરિયન્ટ્સની કિંમતોનું એલાન કરી દીધું છે પહેલી 25 હજાર બુકિંગ પછી જે લોકો બુકિંગ કરાવશે એમને ભાવ વધારાનો સામનો કરવો પડશે બુકિંગ 30 જુલાઇ 2022થી શરૂ થશે અને તહેવારની સિજન પહેલા ડિલિવરી પણ મળી જશે મહિન્દ્રાએ નવી સ્કૉર્પિયો એન લોન્ચ કરી દીધી છે. કંપની એ તેને “Big Daddy Of SUVs” ગણાવી છે. જો કે હાલ મહિન્દ્રાએ તેના દરેક મૈનુઅલ ટ્રાન્સમિશનવાળા વેરિયન્ટ્સની કિંમતોનું એલાન કરી દીધું છે પણ ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળા મોડલની કિંમત વિશે કોઈ જાણ કરી નથી. સાથે જ મહિન્દ્રાએ તેની ઘોષિત કિંમતોની સાથે સાથે એક શર્ત પણ રાખી છે કે આ કિંમતો પહેલી 25…

Read More

કેરલાની બહેને ભાઈને લખ્યો ૪૩૪ મીટર લાંબો પત્ર ક્રિષ્ણપ્રિયાએ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં તેના પત્રને સૌથી લાંબા પત્રની શ્રેણીમાં સ્થાન આપવા માટે અરજી કરી પ્રત્યેક પેપર પર પત્ર લખીને ૧૨ કલાકે પત્ર લખવાનું તેણે પૂરું કર્યું આજના ટેક્નૉસૅવી સમયમાં કોઈની પણ યાદ આવે એટલે ફોન કરીને વાત કરવી એક સરળ રીત થઈ ગઈ છે. આવામાં કેરળની ક્રિષ્ણપ્રિયાએ તેના ભાઈને ૪૩૪ મીટર લાંબો અને પાંચ કિલો વજનનો પત્ર લખ્યો છે. ક્રિષ્ણપ્રિયાએ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં તેના પત્રને સૌથી લાંબા પત્રની શ્રેણીમાં સ્થાન આપવા માટે અરજી કરી છે. કેરલાના ઉડુક્કી જિલ્લામાં આવેલા પીરમેડમાં એન્જિનિયર ક્રિષ્ણપ્રિયાનો ભાઈ વિદ્યાર્થી હોવાથી તે વર્લ્ડ બ્રધર્સ ડેનો દિવસ તેના…

Read More

ગુજરાતમાં નવા રોડ રસ્તા બનાવવાની મંજૂરી મળી કેન્દ્ર સરકારે 3700 કરોડના રોડને કેન્દ્ર સરકારે આપી મંજૂરી કેન્દ્ર સરકારે 1 લાખ 23 હજાર કિમી રસ્તાને મંજૂરી ગુજરાતમાં વિકાસના કાર્યોએ રફતાર પકડી છે. વિવિધ રાજ્યોમાં વિકાસના કાર્યોના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. જનતાની સુવિધા અને સુખાકારી માટે વિકાસના કામોની ભેટ મળી રહી છે. તેમાં પણ જો અમદાવાદની વાત કરીએ તો શહેરમાં ચારેય તરફ વિકાસના કાર્યોની કામગીરી ચાલી રહી છે. ક્યાંક બુલેટ ટ્રેન તો ક્યાંક ઓવરબ્રિજ. ક્યાંક સિક્સલેન વે તો ક્યાંક મલ્ટીલેવલ પાર્કિંગ. ત્યારે હવે ગુજરાતની જનતાને વધુ એકવાર ટ્રાન્સપોર્ટેશનને લઇને રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં નવા રોડની કામગીરી માટે મંજૂરી મળી…

Read More

65 વર્ષના મુકેશ અંબાણીનું જિયોના ડાયરેક્ટરપદેથી રાજીનામું 30 વર્ષની ઉંમરે આકાશ અંબાણી બન્યા નવા ચેરમેન ગત વર્ષે ધીરુભાઈની જયંતી પર મુકેશ અંબાણીએ આ માહિતી આપી હતી રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ટેલિકોમના ડાયરેક્ટરપદેથી રાજીનામું આપ્યું છે. તેમના પુત્ર આકાશ અંબાણીને જિયોના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. કંપનીના બોર્ડે આકાશની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જિયો દેશની લીડિંગ 4G ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર છે. કંપનીએ સેબીને પણ આ ફેરફારની માહિતી મોકલી છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે મંગળવારે શેરબજારોને આ અંગેની માહિતી આપી. કંપનીએ જણાવ્યું કે મુકેશ અંબાણીનું રાજીનામું 27 જૂને બજાર બંધ થઈ ગયા પછીથી માન્ય થઈ ગયું છે. કંપનીએ આ…

Read More

મહારાષ્ટ્રમાં દંગલ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસના દિલ્હીમાં ધામા દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહ સાથે કરશે બેઠક રાજ્યપાલ ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે જણાવી શકે છે મહારાષ્ટ્રના રાજકીય નાટકમાં અત્યાર સુધીમાં પડદા પાછળથી દોરી સંચાર કરી રહેલા ભાજપે હવે સ્ટેજ પર વિધિવત્ત એન્ટ્રીની તૈયાર કરી લીધી છે. બીજ તરફ શિવસેનાથી બળવો કર્યો બાદ એકનાથ શિંદે સહિતના ધારાસભ્યોએ ઉદ્ધવ સરકારને ઉથલાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્રની રાજકીય લડાઈ હવે મુંબઈ અને ગુવાહાટીથી દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહને મળવા દિલ્હીમાં ધામા નાખ્યા છે જ્યારે શિંદે શિવસેના પર દાવો ઠોક્યો છે. સૂત્રોના…

Read More

ઈન્ટરનેટ વગર પણ Gmail પરથી ઈ-મેલ મોકલી શકાશે જાણો એવી ટ્રીક જે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તમારે બસ ફક્ત આ કરવાનું છે ઈન્ટરનેટ જીવનનો એક મોટો ભાગ બની ગયું છે, તેના વગર બધું જ અધૂરું લાગે છે, કારણ કે એવી ઘણી એપ્સ છે જે આપણી રોજિંદી જરૂરિયાત બની ગઈ છે, પરંતુ તે ઇન્ટરનેટ વગર એક્સેસ ન થઈ શકે. ગૂગલની Gmail સેવા પણ તેમાંની એક છે, પરંતુ આજે અમે તમને એક એવી ટ્રીક જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ઇન્ટરનેટ વિના Gmailનો ઉપયોગ કરી શકશો. આ ટ્રીકથી તમે Gmail પર મેસેજ વાંચી શકો છો, સર્ચ કરી શકો છો અને…

Read More

નર્કના દરવાજા’ નું ખુલશે રહસ્ય! આ છે દુનિયાની સૌથી ખતરનાક જગ્યાઓમાંથી એક હવે પ્રવાસીઓને મળશે ફરવાનો મોકો દુનિયામાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે, જેની નજીક જવાથી પણ લોકો ડરે છે. આવી જ એક જગ્યા તુર્કીમાં પણ છે. આ જગ્યાને ‘ગેટવે ટુ હેલ’ પણ કહેવામાં આવે છે. તે વિશ્વની સૌથી ખતરનાક જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. આ જગ્યા વિશે એવું કહેવાય છે કે જે કોઈ પણ આ જગ્યાએ જાય છે તે ક્યારેય પાછો નથી આવ્યો. હવે લોકોને આ નરકનો દરવાજો જોવાનો મોકો મળશે. તુર્કીના પશ્ચિમી પ્રાંતના ડેનિઝલીમાં સ્થિત આ દરવાજો 21 જૂનના રોજ પ્રથમ વખત પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યો હતો. એક…

Read More