What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દેશનું પહેલું પ્લાસ્ટિક ફ્રી કેફે ગુજરાતમાં કિલો પ્લાસ્ટિક આપીને મેળવો એક પ્લેટ ફ્રી નાસ્તો રાજ્યપાલના હસ્તે કાફેની કરાઇ શરૂઆત જુનાગઢમાં દેશનું પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો પ્રારંભ થઇ રહ્યો છે. 30 જુનના એટલે આજે રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે આ કાફેનો પ્રારંભ થશે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જુનાગઢમાં દેશનું સર્વ પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન શરુ કર્યું છે. તેના ભાગરૂપે આ કાફે શરુ કરવામાં આવ્યું છે. આ કાફેમાં પ્રાકૃતિક નાસ્તો અને ભોજન મળશે. આ સાથે અહીં માટીના બનાવેલા વાસણોનું પણ વેચાણ થશે.…
Noise Nerve Pro નેકબેન્ડ લોન્ચ એકવાર ચાર્જ કર્યા પછી સતત 35 કલાકનો લીસ્ટન ટાઈમ ઝડપી અને સ્ટેબલ કનેક્શન માટે બ્લુટૂથ v5.2 ટેકનોલોજી Noise Nerve Pro નેકબેન્ડ સ્ટાઇલના વાયરલેસ ઇયરફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ ફ્લિપકાર્ટ પર પોતાનો નોઇસ નર્વ પ્રો 899 રૂપિયાની શરૂઆતી કિંમતે વેચાણ ચાલુ કર્યું છે. જયારે આ પ્રોડક્ટની ઓરીજીનલ ભાવ 2799 છે. જે હવે તમને ફ્લિપકાર્ટ પર 1199 માં મળી રહી છે. ગ્રાહકો આ નોઇઝ નેકબેન્ડ ઇયરફોનને સાયન બ્લૂ, નિયોન ગ્રીન અને જેટ બ્લેક કલરમાં ખરીદી શકે છે. તેઓ ઝડપી અને સ્ટેબલ કનેક્શન માટે બ્લુટૂથ v5.2 ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. કંપનીનો દાવો છે કે આ વાયરલેસ…
એકનાથ શિંદેબનશે મુખ્યમંત્રી સાંજે સાત વાગ્યે લેશે સીએમ પદના શપથ દેવેન્દ્ર ફડણવીસે કરી મોટી જાહેરાત મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો અણધાર્યો વળાંક આવ્યો છે. રાજ્યમાં હવે ભાજપના ફડણવીસ નહીં પરંતુ શિવસેનાના જ બાગી નેતા એકનાથ શિંદે જ સીએમ પદ ગ્રહણ કરશે. તેમનો શપથગ્રહણ સમારોહ પણ આજે જ સાંજે 7.30 વાગ્યે થશે. એકનાથ શિંદે સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શિંદેના નામની જાહેરાત કરી હતી. આ પ્રસંગે મીડિયાને સંબોધતા ફડણવીસે કહ્યું કે સરકારના લોકો પર દાઉદ સાથે કનેક્શનનો આરોપ લાગ્યો હતો. ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો. આવી ગેરમાર્ગે દોરાયેલી સરકારને આજે દૂર કરવામાં આવી છે. ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય કટોકટી…
36 વર્ષ બાદ ફાસ્ટ બોલરને મળી ટીમ ઈન્ડિયાની કમાન બુમરાહ પહેલીવાર ટેસ્ટમાં કેપ્ટનશિપ કરશે રોહિત શર્માને કોરોના થતા, બુમરાહને તક મળી કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહેલા રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે 1 જુલાઈથી શરૂ થઈ રહેલી બર્મિંગહામ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. તેના સ્થાને જસપ્રીત બુમરાહ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. બુમરાહ તેની કારકિર્દીમાં પ્રથમ વખત ટીમનું નેતૃત્વ કરશે. બુધવારે રોહિતનો કોરોના રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. ગુરૂવારે તેની ફરીથી તપાસ કરવામાં આવશે. આ પહેલા હાર્દિક પંડ્યાને ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાનું સુકાન અપાયું હતું. જેણે સીરીઝમાં વિજય અપાવ્યો હતો. કપિલ દેવ બાદ બુમરાહ ભારતનો બીજો ફાસ્ટર કેપ્ટન હશે. કપિલે છેલ્લે સપ્ટેમ્બર…
નોનીના ડેપ્યુટી કમિશનરે એડવાઈઝરી જાહેર કરી ટુપુલ યાર્ડ રેલ્વે કન્સ્ટ્રક્શન કેમ્પમાં ભૂસ્ખલનને કારણે 50 થી વધુ લોકો દટાયા રેલવે લાઇનના નિર્માણ દરમિયાન આ ઘટના બની હતી બુધવાર રાતથી અવિરત વરસાદને કારણે પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભૂસ્ખલનથી સામાન્ય લોકોની સાથે પ્રાદેશિક સૈન્યના 50 થી વધુ જવાનો ઘાયલ થયા હતા. આ ઘટના ટુપુલ રેલ્વે સ્ટેશન પાસે બની હતી. અત્યાર સુધીમાં છ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. મોટા પ્રમાણમાં કાટમાળ પડવાને કારણે ઈજેઈ નદીનો પ્રવાહ પણ અવરોધિત થયો છે, જેને લઈને આસ-પાસના વિસ્તારોમાં એક જળાશય બની જવા પામ્યુ છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારોને ડૂબી શકે…
• હાલમાં શાહરુખ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના 30 વર્ષ પૂર્ણ કર્યા છે • ફિલ્મ જવાનના મેકર્સએ ફિલ્મની પોસ્ટ-થિએટ્રીકલ સ્ટ્રીમિંગ રાઇટ્સ નેટફ્લીકસને વહેંચી દીધા • શાહરુખ ખાનની આ ફિલ્મ 2 જૂન 2023 માં આવી રહી છે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ઘણા દાયકાથી શાહરુખ ખાન રાજ કરી રહ્યા છે અને તેમના ચાહકો એમની આવનાર દરેક ફિલ્મોની રાહ જોઈ રહ્યા હોય છે એવામાં છેલ્લા 3 વર્ષથી એમની કોઈ નવી ફિલ્મ આવી નથી પણ આવનાર સમયમાં શાહરુખ ખાન ઘણી નવી ફિલ્મો સાથે તેમના ચાહકોને ખુશ કરવા જઈ રહ્યા છે. શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાન ને લઈને એક મોટી ખબર સામે આવી છે. હાલમાં બહાર આવેલ…
પ્લસ સાઇઝની ગર્લ્સ દરો છો ફેશનને ફોલો કરતાં? આ ટિપ્સ પ્લસ સાઇઝની ગર્લ્સ માટે છે પરફેક્ટ આ ટિપ્સથી તમે ફેશનેબલની સાથે ટ્રેન્ડી લાગશો જે લોકો એવું વિચારે છે કે પ્લસ સાઈઝની છોકરીઓ ફેશનેબલ અને સુંદર દેખાતી નથી, આ તેમની ખોટી માન્યતા છે. ફેશનની દુનિયામાં સ્ટાઇલિશ દેખાવા માટે આકૃતિ અને ઉંમરથી કોઈ ફરક પડતો નથી. જો તમે ડ્રેસને યોગ્ય રીતે કેરી કરો છો, તો તમે દરેક ડ્રેસમાં આકર્ષક દેખાશો. જે છોકરીઓનું ફિગર પ્લસ સાઈઝમાં હોય છે, તેમના માટે કપડાંની પસંદગી થોડી અઘરી હોય છે, પરંતુ કેટલીક સુંદર બાબતો પર ધ્યાન આપીને તેઓ પોતાની જાતને સ્ટાઇલિશ અને કોઈપણ ફંક્શનની લાઈફ બનાવી શકે…
કાપોદ્રા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા વરસાદના પાણી ભરાતા 1 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભારે વરસાદથી આખું શહેર જાણે કે પાણી પાણી થઈ ગયું છે. સુરત શહેરના કાપોદ્રા ચાર રસ્તા પાસે ભારે વરસાદને પગલે ઘૂંટણ સમા પાણી ભરાયા છે. પાણી ભરાવાને પગલે વાહન ચાલકોને ખૂબ તકલીફ પડી રહી છે. પાણી ભરાવાના પગલે અહીં એક કિલોમીટર લાંબા ટ્રાફિક જામ થઈ ગયો હતો.…
કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગનો મહત્વનો નિર્ણય હવે બોર બનાવવા માટે સરકારની લેવી પડશે મંજૂરી બોરવેલ માટે રૂ.10 હજારનો ચાર્જ ભરી લેવી પડેશે NOC હવે ઘરેલું અને કોમર્શિયલ વપરાશ માટેના બોરવેલ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડશે. કેન્દ્ર સરકરની જળ સંપતિ વિભાગે મહત્વનો નિર્ણય લેતાં જણાવ્યું છે કે હવે બોરવેલ માટે સરકાર પાસેથી મંજૂરી ફરજિયાત લેવી પડશે જેના માટે નાગરિકોએ રૂ.10 હજારનો ચાર્જ ભરી સરકાર પાસેથી NOC લેવી પડશે. જેમાં રહેણાંક એપાર્ટમેન્ટ, ગ્રૂપ હાઉસિંગ સોસાયટી, જળવિતર એજન્સી, ઔદ્યોગિક એકમો , સ્વિમિંગ પુલના સહિતના તમામ એકમોને આવરી લેવામાં આવ્યા છે. આમ હવે બોરવેલ માટે નાગરિકોને કેન્દ્ર સરકાર પાસે થી મંજૂરી અને NOC…
રથયાત્રામાં પહિંદવિધિનું ખાસ મહત્વ સીએમ ભૂપેન્દ્ર પટેલ છે કોરોના પોઝિટીવ તો પહિંદવિધિ કરશે કોણ ? કોરોનાના બે વર્ષ પછી આ વર્ષે ભક્તો સાથે ધામધૂમથી રથયાત્રા નીકળવાની છે. જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હરખભેર જગન્નાથજી ભક્તોને દર્શન આપવા 1 જુલાઇએ નીકળવાના છે પરંતુ રથયાત્રા પહેલા જે પહિંદ વિધિ કરવામાં આવે છે તે આ વર્ષે કરશે કોણ તે એક સવાલ ઉભો થયો છે. મહત્વનું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલને કોરોનાના હળવા લક્ષણો જણાતા તેઓ ઘરમાં જ કોરોન્ટાઇન થયા છે. રથયાત્રા માટે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પણ તેઓ વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. તો બીજી તરફ…

