Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

રોજે સવારે નાસ્તાના મેનુંને લઈ છો પરેશાન? સવાર સવાર નાસ્તા માટે રવાની આ વાનગીઓ બનાવો સ્વાદની સાથે સાથે પોષ્ટિકતાથી છે ભરપૂર રવો અથવા સોજી ભારતીય રસોડાનો એક ભાગ માનવામાં આવે છે. ઘઉંમાંથી છાલ કાઢીને બાકીના ભાગને પીસવાથી જે બરછટ લોટ બને છે તેને સોજી કહે છે. સોજીનો ઉપયોગ ઘણીવાર ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવવા માટે થાય છે. ચાલો જાણીએ આ સરળ દેખાતા સફેદ બરછટ લોટમાંથી કઈ કઈ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે, જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને ચોક્કસ ગમશે. 1. ઉપમા માત્ર 10 મિનિટમાં શાકભાજી વડે બનાવેલી આ સોજીની રેસીપી પોષક તત્વોથી ભરપૂર છે. તે એક સ્વાદિષ્ટ અને હળવો…

Read More

કોરોના નેગેટિવ બાદ પણ રહે છે કોરોના વાયરસ થાઇરોઇડ ગ્રંથિથી ચોંટેલો મળ્યો કોરોના વાયરસ પોસ્ટ કોવિડ દર્દીઓમાં લાંબા સમય સુધી દેખાઇ અસર કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા દર્દીઓની થાઇરોઇડ ગ્રંથિ પર વાયરસ એક વર્ષ સુધી ચોંટી ગયેલો જોવા મળ્યો હતો. ઈટાલીની મિલાન યુનિવર્સિટીના સંશોધકોએ અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરી છે. અધ્યયન મુજબ, એવા દર્દીઓ મળી આવ્યા હતા જેમને કોરોના ચેપનું ગંભીર સ્વરૂપ હતું. તેમનામાં પોસ્ટ કોવિડ હેઠળ લાંબા સમયથી ચેપની અસર જોવા મળી રહી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હોર્મોનનું અસંતુલન સામાન્ય રીતે હળવું હોય છે પરંતુ કોરોનાના ગંભીર કેસોમાં તે નોંધપાત્ર રીતે વધી જાય છે. મિલાન યુનિવર્સિટીના ઇલેરિયા મુલરે…

Read More

રાજકીય સંકટ વચ્ચે CM ઉદ્ધવ ઠાકરેએ મરાઠા કાર્ડ રમ્યું ઉદ્ધવ કેબિનેટે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કર્યુ ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ અને નવી મુંબઈ એરપોર્ટનું નામ ડીવાય પાટિલ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે CM ઉદ્ધવ ઠાકરેએ મરાઠા કાર્ડ રમ્યું છે. ઉદ્ધવ કેબિનેટે બુધવારે એટલે કે, 29 જૂન, 2022ના રોજ ઔરંગાબાદ અને ઉસ્માનાબાદની સાથે નવી મુંબઈ એરપોર્ટનું નામ બદલી નાખ્યું. જેના પર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત નવી મુંબઈ એરપોર્ટનું નામ ડીવાય પાટિલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. કેબિનેટની બેઠક બાદ ઉદ્ધવે મંત્રીઓનો આભાર માન્યો હતો. શિંદે જૂથ અંગે…

Read More

બે વર્ષ બાદ બાબા બર્ફાનીનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા યાત્રાળુઓ માટે ઠેર ઠેર ભંડારા થયા શરૂ યાત્રાળુઓની સુરક્ષા માટે ચુસ્ત સુરક્ષા-બંદોબસ્ત ગોઠવાયો બે વર્ષના ગાળા બાદ આ વર્ષે અમરનાથ યાત્રા યોજાઈ રહી છે. ગુજરાતીઓ સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ બાલતાલ પહોંચી ચૂક્યા છે. યાત્રાના પ્રારંભ પૂર્વે બાલતાલ પહોંચેલા ગુજરાતી શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોરોના મહામારીને કારણે છેલ્લાં બે વર્ષથી અમરનાથ યાત્રા રદ કરવામાં આવી હતી. આ વર્ષે કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં હોવાથી યાત્રા માટે મંજૂરી આપવામાં આવી છે. બાબા બર્ફાનીનાં દર્શન માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ બાલતાલ સુધી પહોંચી ગયા છે. ગુજરાતી યાત્રીઓ ભોળાનાથનાં દર્શન માટે ખૂબ આતુર જોવા મળ્યા…

Read More

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાંથી હવે કોઈ ભક્ત ભૂખ્યું નહિ જાય ખાસ પ્રસંગોએ પીરસવામાં આવગશે મિષ્ટાન ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક ભોજનલાય કરવામાં આવી શરૂ ગુજરાતમાં આવેલ પ્રથમ જ્યોતિર્લીંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ નમાવવા આવનાર કોઈપણ ભક્ત હવે ભૂખ્યા પેટે નહિ જાય. સોમનાથ ટ્રસ્ટ દ્રારા વિનામુલ્યે અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરવર્ષ સોમનાથ મહાદેવના દર્શને આવતા દેશ-વિદેશના કરોડો ભક્તોને હવે સોમનાથ ટ્રસ્ટ વિનામૂલ્યે ભોજન પ્રસાદ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના ટ્રસ્ટીઓના નિ:શુલ્ક ભોજનાલયને મોટા પ્રમાણમાં લઈ જવાના નિર્ણયને શિવભકતો વધાવી રહ્યા છે. જ્યાં તમામ ભક્તો કોઈપણ ભેદભાવ વગર એકસમાન બેઠક વ્યવસ્થામાં સાથે બેસી જમી શકે છે. સાથે જ…

Read More

ટ્રેનના વ્હીલમાં વાયર ફસાતા ટ્રેન રોકવાની ફરજ પડી ગોંડલના રીબડા પાસે ટ્રેનને રોકી દેવાઈ ડ્રાઈવરની સમયસૂચકતાથી જોખમ ટળ્યું ભારતીય રેલવે દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ત્યારે સોમનાથ-ઓખા ટ્રેનના એન્જીન ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટો અકસ્માત થતા અટક્યો છે. જોકે અગાઉ આપણે એ પણ જોયું છેકે અસમાજિક તત્વો ટ્રેનને ઉથલાવવામાં સફળ રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ મોરબી નજીક ટ્રેનને પાટા પરથી ઊથલાવવાનું કાવતરૂ કરવામાં આવ્યું હતું, જોકે એ સમયે પણ ડ્રાઈવરની સમય સૂચકતાને પગલે મોટી દુર્ઘટના થતાં અટકી હતી. ત્યારે હવે ગોંડલ નજીક ટ્રેન દુર્ઘટના થતાં અટક્યો હતો. આ અકસ્માત ગોડલના રિબાડા પાસે થતો આટક્યો છે. આ અંગે પ્રાપ્ત…

Read More

આગામી 4 દિવસ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી સૌથી વધુ વલસાડમાં સવા 6 ઈંચ વરસાદ ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો કે ઘણા ખરા વિસ્તારોમાં હજી વરસાદની રાહ જોવાઇ રહી છે તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નવસારી, વલસાડ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પહેલી જુલાઇએ નવસારી, વલસાડ અને દિવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને ક્ચ્છના કેટલાંક જિલ્લામાં પણ 1 જુલાઇના રોજ વરસાદ વરસવાની આગાહી કરવામાં…

Read More

2022ના માત્ર પાંચ માસમાં આઈપીઓ મારફત મૂડી એકત્રિકરણ વધ્યું માત્ર 5 માહિનામાં જ મૂડી એકત્રીકરણ 43 ટકા વધ્યું વૈશ્વિક સ્તરે સ્લોડાઉન, ઇક્વિટી માર્કેટમાં નિરાશા છતાં કંપનીઓએ આઇપીઓમાં ઉત્સાહ દાખવ્યો શેર માર્કેટમાં મોટાપાયે વોલેટિલિટી વચ્ચે આ વર્ષે અત્યારસુધી પ્રાઈમરી માર્કેટનું પ્રદર્શન આકર્ષક રહ્યુ છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં મે સુધી 16 કંપનીઓએ આઈપીઓ મારફત રૂ. 40311 કરોડનુ ફંડ એકત્રિત કર્યુ છે. એકત્રિત રૂ, 17496 કરોડ કરતાં 43 ટકા વધુ છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના આંકડાઓ અનુસાર, 2022માં અત્યારસુધી કુલ 52 કંપનીઓએ આઈપીઓ લાવવા સેબી સમક્ષ ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો. આ વર્ષે અત્યારસુધી પ્રાઈમરી માર્કેટમાંથી એકત્રિત કુલ ફંડમાંથી અડધી રૂ. 21000 કરોડ એલઆઈસીએ એકત્રિત…

Read More

મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા અંત તરફ ભાજપે મીઠાઇથી દેવેન્દ્ર ફડણવીસનું મોઢું કરાવ્યું મીઠું બળવાખોર ધારાસભ્યો શપથગ્રહણ સુધી રોકાશે ગોવામાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના ફ્લોર ટેસ્ટ કરાવવાના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. બળવાખોર શિવસેના ધારાસભ્યો, જેઓ આજે 30 જૂને ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવા માટે ગોવાથી મુંબઈ પહોંચવાના હતા, હવે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ત્યારે સીધા મુંબઈ પહોંચે તેવી અપેક્ષા છે. મહારાષ્ટ્ર બીજેપીના વડા ચંદ્રકાંત પાટીલે કહ્યું કે જે ધારાસભ્યો (શિવસેનાના બળવાખોર ધારાસભ્યો) ગઈકાલે મુંબઈ પહોંચી રહ્યા હતા, હું તેમને આવતીકાલે ન આવવા વિનંતી કરું છું.…

Read More

હાઇબીપીથી કેવી રીતે બચશો ભોજનમાં રાખો ખાસ ધ્યાન હાઇબીપીને કંટ્રોલમાં રાખવા કસરત પણ અનિવાર્ય હાઈ બ્લડ પ્રેશર એ ખરાબ જીવનશૈલીને કારણે થતી સમસ્યા છે, તે દર્દીના મૃત્યુનું કારણ પણ બની શકે છે. તેથી જ તેને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. જો કે, બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે ઘણી દવાઓ છે, તેનું સેવન કરવાથી તમે હાઈ બ્લડ પ્રેશર કાબૂ મેળવી શકો છો. બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખી શકો છો પરંતુ શું તમે જાણો છો કે તમે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને પણ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. આવી સ્થિતિમાં, અહીં અમે તમને જણાવીશું કે તમારે તમારી જીવનશૈલીમાં કયા ફેરફારો…

Read More