What's Hot
- BSNL એ આ વિશેષ સેવા બંધ કરી, AI તેને શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાથે બદલશે
- India Pakistan Tension: સરકારની એડવાયઝરી, મોટા સાયબર હુમલાની શક્યતા, રહો સાવધાન
- IPL ખેલાડીઓ સ્પેશિયલ ટ્રેન દ્વારા પરત ફરશે, ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે BCCI દ્વારા મોટી કાર્યવાહી
- ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે IPLનું શું થશે? ચેરમેન અરુણ સિંહ ધૂમલે આપ્યું મોટું નિવેદન
- ભારે ગોળાબારી વચ્ચે IPL મેચ રદ, PBKS vs DC વચ્ચેની મેચ દરમિયાન છવાઈ ગયું અંધારું
- ગુજરાત: પોલીસકર્મીઓની રજા રદ, પાકિસ્તાન સરહદે આવેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી
- ગુજરાતના કચ્છમાં ડ્રોન વિસ્ફોટ, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ
- પાકિસ્તાનને જોરદાર થપ્પડ, ભારતીય સેનાએ જાહેર કર્યો એક્શનનો વીડિયો, જોઈને આખા દેશને થશે ગર્વ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
બે બાળકો પિતા એવા 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરક પરિવારના સભ્યો મૃતદેહ લેવા માટે દિલ્હી રવાના થયા છે. ઉંડી ખીણમાં ધસી પડવાના કારણે ચાલક સહિત 9 લોકોના મોત થયા છે લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે એક ગાડી ઉંડી ખીણમાં પડી જવાના કારણે કુલ 9 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં સુરતના એક 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું છે. મૃતક અંકિતના બે બાળકો પણ છે. તેના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે એક ગાડી ઊંડી ખીણમાં પડી જવાના…
આ સીરીઝ સોની લીવ પર થશે સ્ટ્રીમીંગ Scam 2003 માં લીડ રોલ પર જોવા મળશે થીયેટર આર્ટીસ્ટ ગગન દેવ રિયાર ફ્રુટ સેલરથી લઈને મોટા કોભાંડ સુધીની સફર દર્શાવવામાં આવશે આ સીઝનમાં હર્ષદ મહેતાની સ્ટોરીની સફળતા બાદ એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટે તેની બહુચર્ચિત સ્કેમ ફ્રેન્ચાઇઝીની બીજી સિઝન “સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી”ની જાહેરાત કરી હતી. પહેલી સીઝનમાં બિગ બુલ હર્ષદ મહેતાની ભૂમિકા ભજવનાર પ્રતીક ગાંધી બાદ હવે ફ્રૂટ સેલર તેલગીની ભૂમિકા ભજવવા માટે પરફેક્ટ મેચ મળી ગઈ છે, જેણે બનાવટી સ્ટેમ્પ પેપર્સમાંથી સામ્રાજ્ય બનાવ્યું હતું. અબ્દુલ કરીમ તેલગીની ભૂમિકા નિભાવવા માટે એક થિયેટર કલાકાર ‘ગગન દેવ રિયાર’ તૈયાર થયો છે. આ વેબ સિરિઝમાં…
ઋતુ પ્રમાણે કપડાં બદલાય છે, એ જ રીતે આપણે આપણાં ફૂટવેર પણ તે પ્રમાણે બદલીએ છીએ ઉનાળામાં, ચંપલ કરતાં સેન્ડલ વધુ આરામદાયક અને વધુ સારા હોય છે જ્યારે પણ તમે ફૂટવેર ખરીદો ત્યારે તેની ગુણવત્તા સારી હોવી જોઈએ ઋતુ પ્રમાણે કપડાં બદલાય છે, એ જ રીતે આપણે આપણાં ફૂટવેર પણ તે પ્રમાણે બદલીએ છીએ. ઉનાળાની ઋતુમાં આપણે એવા ફૂટવેરની શોધ કરીએ છીએ જે ઉનાળાની ઋતુમાં આપણને ઠંડક તો આપે જ સાથે આરામદાયક પણ હોય. ઉનાળામાં, ચંપલ કરતાં સેન્ડલ વધુ આરામદાયક અને વધુ સારા હોય છે. તે દરેક પોશાક સાથે સારા દેખાય છે. જો તમે પણ ઉનાળાના આ દિવસોમાં સેન્ડલ લેવા…
હિંમતનગરમાં ખૂબ જ શાનદાર અને ભવ્ય લગ્નસમારોહ યોજાયો હતો આદિત્યએ બાજીરાવની થીમ આધારિત પોતાનો વરઘોડો કાઢ્યો હતો. સૌથી વધારે આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું શાહી હાથી હાલમાં ગુજરાતમાં ચોરેતરફ લગ્નનો માહોલ વર્તાય રહ્યો છે, ત્યારે હિંમતનગરમાં ખૂબ જ શાનદાર અને ભવ્ય લગ્નસમારોહ યોજાયો હતો, જે હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. કહેવાય છે ને કે, લગ્નમો પ્રસંગ ખૂબ જ અનેરોહોય છે અને તેને યાદગાર બનાવવા ખાસ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. લગ્નની કંકોત્રી થી લઈને જાન સુધીનીતમામ પળોને અનોખી બનાવે છે. હિંમત નગરની ગલીઓમાંથી નીકળેલ વરઘોડો હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષયબન્યો છે કારણ કે ભાગ્યે જ કોઈ વરરાજાનો વરઘોડો શહેરમાંથી…
અમરેલી પાલિકાના ફાયર વિભાગને એક એવોર્ડ આપવામાં આવ્યો છે ફાયર અધિકારી એચ.સી.ગઢવીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અમરેલી જિલ્લામાં ફાયર ટીમને એવોર્ડથી સન્માનીત કરવામાં આવી અમરેલી માટે ગર્વની વાત કહી શકાય તેવા સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે અમરેલી પાલિકાના ફાયર વિભાગને એક એવોર્ડ આપવામાં આવ્યો છે. મળતી વધુ વિગતો પ્રમાણે અમરેલી જિલ્લાને ગર્વ કહિશકાય તેમ ગાંધીનગર ખાતે અમરેલી પાલિકાના ફાયર વિભાગને એવોર્ડ આપવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં સરહનીય કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ખાસ કરીને અમરેલી ફાયર વિભાગ દ્વારા લાઠીના તળાવ અને અમરેલીની હવેલીમાં લાગેલી આગની કામગીરીની ખાસ નોંધ લેવામાં આવી છે. અમરેલી…
નેપાળનું ભોજન પણ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે નેપાળની પરંપરાગત વાનગીઓમાંની એક દાળ-ભાત છે, ચાતુમરી એ ચોખાના લોટની કેક છે ભારતનો પાડોશી દેશ નેપાળ પ્રવાસન અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અહીંનું ભોજન પણ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. જો કે, નેપાળના ઘણા ખોરાક ભારતીય ખોરાક જેવા જ છે. પરંતુ અહીંના સ્વાદમાં એક અલગ જ સુગંધ જોવા મળે છે, જે ખાવાના શોખીન લોકોને ખૂબ જ પસંદ આવે છે. અહીંના સ્થાનિક લોકો ભારતીયોની જેમ બાજુમાં દાળ અને ચોખા ખાવાનું પસંદ કરે છે, જે નેપાળીમાં દાલ-ભાતના નામથી પ્રખ્યાત છે.આ સિવાય માત્ર માંસાહારીઓ માટે જ નહીં, શાકાહારીઓ માટે પણ…
મોદી સરકાર 2.0ની ત્રીજી વર્ષગાંઠ કેન્દ્રમાં મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા મોદી સરકારના 8 વર્ષમાં આ 8 યોજનાઓ ઘણી લોકપ્રિય બની કેન્દ્રમાં મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. મોદી સરકાર 2.0ની ત્રીજી વર્ષગાંઠ 26 મે એટલે આજે છે. ભાજપ 2014ની સરખામણીમાં 2019માં મોટી જીત સાથે સત્તામાં પરત ફર્યું. આ મોટી જીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતમાં શરૂ કરવામાં આવેલી તમામ કલ્યાણકારી યોજનાઓએ મોટી ભૂમિકા ભજવી છે. જો કે, વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમની સામે ઘણી સમસ્યાઓ હતી. સરકારના આ 8 વર્ષના સફરમાં કેટલીક યોજનાઓ ઘણી લોકપ્રિય થઈ છે. ત્યારે આવો એવી 8…
HDFC Bankએ કરોડો ગ્રાહકોને ખુશખબર આપી HDFC Bank એ રિકરિંગ ડિપૉઝીટ પર વ્યાજ દર વધાર્યા બેંકે વધારવામાં આવેલા દરને 17 મે, 2022થી લાગુ કરી દીધા બેંકે વધારવામાં આવેલા દરને 17 મે, 2022થી લાગુ કરી દીધા છે. ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંક તરફથી કરવામાં આવેલો આ ફેરફાર 27 મહિનાથી લઇને 120 મહિનાની આરડી પર લાગુ કર્યો છે. બેંક 6 મહિનાના આરડી પર 3.50 ટકાના હિસાબથી વ્યાજ આપવાનુ ચાલુ રાખશે. બેંક તરફથી 27 થી 36 મહિનામાં પાકતી આરડી પર વ્યાજ દર 5.20 ટકાથી વધારીને 5.40 ટકા કરવામાં આવ્યાં છે. તો 39 થી 60 મહિનામાં પાકતી આરડી પર વ્યાજ દર 5.45 ટકાથી વધારીને…
બનાસકાંઠામાં ખેડૂતોની મહારેલી ખેડૂતો ઢોલ-નગારા સાથે રેલીમાં જવા નીકળ્યા કરમાવદ તળાવ,મુક્તેશ્વર ડેમમાં પાણી આપવાની માંગ બનાસકાંઠામાં પાણીની માંગ હવે ઉગ્ર બની છે. ખેતી બચાવવા, ઢોરોની તરસ છીપાવવા તથા પીવાના પાણી માટે ખેડૂતોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.ત્યારે બનાસકાંઠામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પાલનપુર તરફ કૂચ કરી છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઇને મહારેલીમાં જોડાવા નીકળી પડ્યા છે.ભારતીય કિસાન સંઘ પ્રેરિત ખેડૂતોની મહારેલીની શરુઆત થઇ ગઇ છે. 125 ગામના ખેડૂતો ટ્રેક્ટર ભરીને પાલનપુર જવા નીકળ્યા છે. ખેડૂતો ઢોલ નગારા સાથે રેલીમાં જોડાવા એકઠા થયા છે. ઢોલ નગારા વગાડીને લોકોને રેલીમાં જોડાવા આહવાન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની બસ…
પાડોશી દેશ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદમાં મેટ્રો સ્ટેશનને આગ ચાંપી કરી ઈમરાનખાનના સમર્થનમાં હજારો સમર્થકો આઝાદી માર્ચમાં જોડાયા પાકિસ્તાન વિરોધની આગમાં સળગી રહ્યું છે. શાહબાઝ સરકાર વિરુદ્ધ ઈમરાન ખાનનો પ્રહાર ચાલુ છે. નવી ચૂંટણીની માંગ સાથે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની આઝાદી માર્ચ ઈસ્લામાબાદ પહોંચી હતી. હજારોની સંખ્યામાં એકત્ર થયેલ પીટીઆઈ સમર્થકોનો આ મેળાવડો જ્યારે મોડી રાત્રે પાકિસ્તાનની રાજધાનીમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં લાંબો જામ થયો હતો. જો કે, પ્રવેશ પહેલા ઘણી હિંસા થઈ હતી. ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદમાં મેટ્રો સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. આ પછી ત્યાં આગની ઉંચી જ્વાળાઓ જોવા મળી હતી. બુધવારે પાકિસ્તાનના અલગ-અલગ…