Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ટીવીનો સુપર હિટ કોમેડી શો છે ‘તારક મહેતા’ શોમાંથી ઘણા ચહેરા બહાર થયા અન્ય એક ફેમસ એક્ટરે શોને કહ્યું બાય બાય પ્રખ્યાત ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સતત TRP લિસ્ટમાં રહે છે. આ શો એટલો લોકપ્રિય છે કે તે તેના 14 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. આ 14 વર્ષોમાં આ શોએ ઘણી વખત સફળતાની નવી વ્યાખ્યાઓ બનાવી છે. ત્યાં જ આ શોના ફેન્સને સતત ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. શોના દયાબેન એટલે કે દિશા વાકાણી છેલ્લા 5 વર્ષથી ગાયબ છે. જ્યારે તાજેતરમાં શોના સૂત્રધાર તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ શો છોડી દીધો છે. ત્યારે હવે…

Read More

બાતમીના આધારે બારડોલી નજીક ઓપરેશન કર્યું હતું સુરત શહેરમાં અને જિલ્લામાં તેનો ખૂબ મોટો આતંક જોવા મળતો પોલીસના દંડાના વરસાદ વચ્ચે ભાગવાનો પ્રયાસ કર્યો હતો સુરત શહેર અને જિલ્લામાં ચીકલીગર ગેંગનો ખૂબ જ આતંક જોવા મળે છે. પોલીસને ચોક્કસ માહિતી ન મળે ત્યાં સુધી તેઓ હાથે લાગતા નથી. અનેક વખત પોલીસને પણ ચકમો આપીને ફરાર થવામાં સફળ થઈ જાય છે. જોકે આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે બારડોલી નજીક ઓપરેશન કર્યું હતું, જેમાં ચીકલીગર ગેંગના બે કુખ્યાત સાગરીતને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બાતમી આધારે રોડ પર જ વોચ ગોઠવી હતી. ઈકો કારમાં આરોપીઓ આવતાં જ દંડાઓ લઈને 12…

Read More

ઘરે બનાવેલ આઈસેડ્સથી જ આંખોને આપો અનોખોં લૂક ઘરે બનાવેલ આઈસેડ્સ નટી કરતું નુકસાન આઈસેડ માટેની આ રહી ટિપ્સ આંખોની આસપાસની ત્વચા ખૂબ જ નાજુક અને સંવેદનશીલ હોય છે. તેથી અત્યંત કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. થોડા કેમિકલની અસરથી અહીં ત્વચા પર કરચલીઓ પડવા લાગે છે. તે જ સમયે, આંખોની ઉપર અને નીચેની બાજુએ શ્યામ વર્તુળો દેખાય છે. આવી સ્થિતિમાં જ્યારે તમે બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો જેમાં રસાયણો હોય છે. તેથી ત્વચા પર વધુ અસર થવાની સંભાવના છે. જો તમને આઈશેડો લગાવવો ગમતો હોય. તેથી તેને કુદરતી સામગ્રીથી ઘરે બનાવીને તૈયાર કરી શકાય છે. જેને તમે નિઃસંકોચ લગાવીને…

Read More

ઉત્તર અને મધ્ય ભારતમાં ખૂબ પ્રખ્યાત છે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પોષણની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે નારિયેળનું દૂધ, આમલીનો પલ્પ અને અન્ય મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે સવારના નાસ્તા તરીકે પૌઆ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ ડીશ ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતમાં ખૂબ પ્રખ્યાત છે. તેનો સ્વાદ અદ્ભુત છે, જોકે દેશના અન્ય રાજ્યોમાં આ વાનગી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આવી જ એક વાનગી છે કોલાચે પૌઆ, જે કોંકણી શૈલીમાં બનાવવામાં આવે છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પોષણની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. તમે આ રેસિપી તમારા ઘરે પણ ટ્રાય કરી શકો છો. જો…

Read More

અમેરિકાના ટેક્સાસમાં સામે આવી ચોંકાવનારી ઘટના ટેક્સાસમાં એક ટ્રકમાંથી 46 પ્રવાસીઓના મૃતદેહ મળી આવ્યા 100 થી વધારે લોકોને ઘેટાં બકરાંની જેમ ભર્યા હતા અમેરિકાના ટેક્સાસમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સોમાવારે ટેક્સાસના રોડ કિનારે પાર્ક કરેલી ટ્રકમાંથી 46 લોકોના મૃતદેહ મળી આવ્યા હતાં. મહત્વનું છે કે, આ ટ્રકમાં 100 થી વધુ લોકોને ઠુંસી ઠુંસી ભરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જેમની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાય છે. જેમાં 4 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને તેમને બહાર કાઢ્યા ત્યારે તેમની ચામડી ગરમ થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું…

Read More

અમદાવાદની સ્કૂલમાં ફરીવાર કોરોનાએ માથું ઉચકયું ઉદગમ સ્કૂલના 9 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા રાજ્યમાં ગત રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 351 કેસ એક તરફ ગુજરાતમાં ધીરે-ધીરે કોરોના ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યો છે. ગઇકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 351 કેસ નોંધાયા હતાં. જ્યારે 248 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સતત 12માં દિવસે શૂન્ય મોત નોંધાયું હતું જ્યારે એક્ટિવ કેસનો આંક 2500ને પાર પહોંચી ગયો છે એવામાં સૌથી વધુ 158 કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે શહેરમાં અમદાવાદની ઉદગમ સ્કૂલમાં કોરોનાએ ફરીવાર માથું ઉચક્યું છે. ઉદગમ સ્કૂલના એક જ વર્ગના 4 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા વાલીઓ ચિંતામાં મૂકાઇ ગયા છે. ધોરણ 7ના…

Read More

દરિયામાં લો-પ્રેશર સર્જાવાથી પવનની ગતિ વધવાની શક્યતા રાજ્યના 11 બંદરો પર 3 નંબરનું સિગ્નલ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના ગુજરાતમાં ચોમાસુ જામી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 જૂનથી ફરી ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. પહેલી જુલાઈ રથયાત્રાના દિવસે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ રહેશે.હાલ રાજસ્થાન, અરબ સાગર તથા મધ્ય પ્રદેશમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે ગુજરાતના દરિયામાં લો-પ્રેશર સર્જાયું અને દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો થઈ શકે છે. ત્યારે મિની વાવાઝોડા જેવી સ્થિતિની આશંકા ગુજરાતના દરિયાકાંઠે સેવાઇ રહી છે. જેથી ગુજરાતના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ત્યાં…

Read More

મુંબઈના કુર્લાના નાઈક નગરમાં 4 માળની જૂની ઈમારત ધરાશાયી કાટમાળમાં 20-25 લોકો દટાયા હોવાની શક્યતા છે અત્યાર સુધીમાં 5-7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે સોમવારે મોડી રાત્રે મુંબઈના કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સોમવારે મોડી રાત્રે મુંબઈના કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. BMCના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચેથી 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમની સ્થિતિ સ્થિર છે, જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. હાલ બચાવ કામગીરી ચાલુ હોવાથી 20 થી 25 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. મુંબઈના કુર્લાના નાઈક નગરમાં 4 માળની…

Read More

1 જુલાઈથી બદલાઈ જશે આ નિયમો ગ્રાહકોને મંજૂરી વગર ક્રેડિટ કાર્ટ નહીં આપી શકે બેન્ક જાણો શું છે નિયમોમાં ફેરફાર કોઈ પણ બેન્ક અથવા ક્રેડિટ કંપની પોતાની મરજીથી કોઈ ગ્રાહકને ક્રેડિટ કાર્ટ ન આપી શકે. જો ગ્રાહકની સહમતિ વગર કોઈ ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવે છે તો આ કાર્ડને અપગ્રેડ કરવામાં આવે છે અને તે નિયમનોનું ઉલ્લંધન માનવામાં આવે છે. RBIએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોને અપડેટ કર્યા છે. આ નવું અપડેટ 1 જુલાઈથી લાગુ થશે. નવા ફેરફારમાં સૌથી ખાસ ક્રેડિટ કાર્ડના બિલિંગ સાઈકલ અને ક્રેડિટ કાર્ડને બંધ કરવાના નિયમ છે. બિલિંગ સાયકલ અને ક્રેડિટ કાર્ડ બંધ કરવાને…

Read More

જો અચાનક તમારું વજન ઘટી રહ્યું છે તો સાવચેત રહેજો વજન ઘટવું એ ગંભીર બીમારીની નિશાની હોઈ શકે એક સ્તર પછી સુગર વધે ત્યારે વજન ઘવાનું ચાલુ થઇ જાય છે આજના સમયમાં મોટા ભાગના લોકો પોતાના વધતા વજનથી પરેશાન રહે છે, તેથી તેઓ વજન ઘટાડવા માટે કંઇક ને કંઇક કરતા રહે છે. પરંતુ જો તમારે કશું પણ કર્યા વિના તમારું વજન ઘટવાનું શરુ થઇ ગયું છે, તો તમે ખુશ થઈ જશો. પરંતુ જ્યારે આવું થાય છે, ત્યારે તમારે ખુશ થવાની જરૂર નથી, પરંતુ સજાગ રહેવાની જરૂર છે. કારણ કઈ કર્યા વગર સતત વજન ઘટવું એ ગંભીર બીમારીની નિશાની હોઈ શકે…

Read More