Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

• 16 જુનથી સાસણ-ગીરમાં સિંહદર્શન બંધ • 15 ઓક્ટોબર સુધી નહીં થઈ શકે સિંહદર્શન • સંવનનકાળનો સમયગાળો હોવાથી સિંહદર્શન બંધ વેકેશન અને ફરવાના મુડમાં હો અને ગીરમાં ફરવા જવાનો પ્લાન બાનવતા હો તો પહેલા આ વાચી લેજો નહિતર ધરમનો ધક્કો થશે. ગીરમાં સિંહ દર્શનને લઈ વેકેશનની તારીખ જાહેર કરવામાં આવી છે. ગીરમાં 16 જુનથી અભ્યારણ્યમાં સિંહોના દર્શન કરી શકાશે નહીં. હવે ચાર મહિના માટે ગીરમાં સિંહ દર્શન બંધ રહેશે. વન વિભાગ દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ રહેશે. કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે. જેથી દર વર્ષે આ સમયગાળા…

Read More

• મૃત્યુને હંફાવતા 107 વર્ષના દાદી • માજીને મધ્યપ્રદેશથી અમદાવાદ લવાયા હતા • પરિવારની ઈચ્છાના કારણે કરાયું ઓપરેશન કહેવાય છેને કે, જન્મ અને મૃત્યુ આપડા હાથમાં નથી હોતું! પરંતુ આજના સમયમાં ભગવાન કહેવાતા ડોકટરોએ એવું કરી બતાવ્યુ છે કે, કદાચ વિશ્વમાં આવું પહેલા ક્યારેય થયું જ નહીં હોય! 100 વર્ષની ઉમરને વટાવી ગયેલા વૃધ્ધાની એંજિયોગ્રાફી કરવામાં અમદાવાદના ડોક્ટરોને સફળતા મળી છે. ભૂતકાળમાં ક્યારેય આવુય ઓપરેશન નહીં કરવામાં આવ્યું હોય તેવું ઓપરેશન સફળ રહું છે.107 વર્ષની ઉમરે બાદામબાઈ વ્યાસ નામના વૃદ્ધાની એન્જીયોપ્લાસ્ટી કરાઇ છે અને અમદાવાદની ખાનગી હોસ્પિટલના ડૉક્ટરને તેમાં સફળતા હાંસિલ કરી છે. મધ્યપ્રદેશના વતની એવા 107 વર્ષીય વૃદ્ધને હૃદયનો…

Read More

• સતત બીજા મહિને RBIએ રેપો રેટમાં વધારો કર્યો • 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો • રેપોરેટ વધતાં હોમ લોન મોંઘી થઈ શકે છે બુધવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી કમિટીની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામોની જાહેરાત કરતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મીટિંગમાં પોલિસી વ્યાજ દર અથવા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ અથવા 0.50 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે કે રેપો રેટ 4.40 થી વધીને 4.90 થશે. તેનાથી લોનના EMI બોજમાં વધારો થશે.નોંધનીય છે કે આ પહેલા મે મહિનામાં દેશમાં વધતી મોંઘવારી પર અંકુશ લગાવવા માટે આરબીઆઈએ કોઈ પૂર્વ સૂચના વિના MPCની બેઠકનું…

Read More

• ગુજરાતમાં ગરમી વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી • આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે સામાન્ય વરસાદ • ગઈ કાલે અમરેલીમાં પવન સાથે આવ્યો હતો વરસાદ ઉનાળાની કાળઝાળ ગરમી બાદ ચોમાસાની સિઝન ધીરે ધીરે બંધાઈ રહી છે. રાજયમાં ગઈ કાલે અમરેલી અને ભાવનગર પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જોકે વરસાદના ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે ફરી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મહત્વનું છે કે, ગઇ કાલે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલીમાં 2 ઇંચ…

Read More

• માઇક્રોલિટર દીઠ 1,50,000 થી 4,50,000 પ્લેટલેટ્સ • બ્લડ ક્લોટિંગ માટે પ્લેટલેટ્સ જવાબદાર • વ્યક્તિને દરરોજ 400 માઇક્રોગ્રામ ફોલેટની જરૂર તમારા શરીરમાં રહેલ પ્લેટ્સ એકદમ નાજુક હોય છે, પરંતુ એ જ તમારા સ્વસ્થ્યના રક્ષક હોય છે. ત્યારે શરીરમાં પ્લેટલેટ્સની માત્ર ઓછી થવા પર તમારે ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. પ્લેટલેટ્સ એ એવા બ્લડસેલ્સ છે જે તમારા બ્લીડીંગને રોકવામાં મદદ કરે છે. પ્લેટલેટ્સ આપના શરીરમાં બ્લડ કલોટ્સ બનાવવામાં મદદ કરે છે. જેથી જયારે શરીર પર કોઈ ઘાવ પડે તો વધુ લોહી ન નીકળે અને ઘાવ જલ્દી રૂઝાવા લાગે.શરીરમાં પ્લેટલેટ્સ ની સંખ્યા ઓછી થવા પર વ્યક્તિને થ્રોમ્બોસાઈટોપેનિયા નામની બીમારી થઇ…

Read More

ગંગા નદીને હિંદુ ધર્મમાં દેવી અને માતા તરીકે પૂજવામાં આવે છે આ દિવસે માતા ગંગાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની અનંત કૃપા મળે છે. આ દિવસે વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરવી જોઈએ. ગંગા નદીને હિંદુ ધર્મમાં દેવી અને માતા તરીકે પૂજવામાં આવે છે અને તેમના જ ધરતી ઉપર અવતરણના દિવસ તરીકે ગંગા દશેરા ઊજવવામાં આવે છે. ગંગા દશેરા દર વર્ષે જેઠ મહિનાના સુદ પક્ષમાં ઉજવાય છે. માન્યતા છે કે જ્યારે માતા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર અવતરિત થયા ત્યારે તે જેઠ મહિનાના સુદ પક્ષની દશમ તિથિ હતી, ત્યારથી જ આ તિથિને ગંગા દશેરા તરીકે ઊજવવામાં આવે છે.આ દિવસે માતા ગંગાની પૂજા કરવાથી ભગવાન…

Read More

વડોદરામાં વડાપ્રધાનનો રોડ શૉ એરપોર્ટ સંકલ્પ ચાર રસ્તા થી આજવા રોડ લેપ્રેસી મેદાન સુધીનો રોડ શો 2.5 લાખ લોકો ઉભા રહી અભિવાદન કરી શકે વડોદરામાં વડાપ્રધાનનો 5 લાખની મેદની વચ્ચે 5 કિલોમીટરનો રોડ શૉ થશે. ગુજરાતમાં અમદાવદામાં રોડ શો બાદ આ બીજો ભવ્ય રોડ શો યોજાયો હતો. એરપોર્ટ સંકલ્પ ચાર રસ્તા થી આજવા રોડ લેપ્રેસી મેદાન સુધીનો રોડ શો તેઓ કરશે. બે લાખ લોકો શહેરના તેમજ અન્ય લોકો જિલ્લામાંથી 3 લાખ લોકો આવશે.રોડ સોના રૂટ પર અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવા રૂટ પર પાલિકાના શાસકો અધિકારીઓ નિરીક્ષણ અત્યારથી જ કરી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં પ્રધાનમંત્રીનો રોડ શો…

Read More

કેરળના એક મંદિરમાં દાનમાં આપવામાં આવેક થારની કરાઇ હરાજી હરાજીમાં આ કાર 43 લાખ રૂપિયામાં વેચાઈ દુબઈ સ્થિત એક બિઝનેશ મેને ખરીદી આ કાર કેરળના થ્રિસુરમાં ગુરુવાયુર મંદિરને દાનમાં આવેલ મહિન્દ્રા થાર એસયુવી કારની હરાજીમાં કરવામાં આવી હતી. જે અધધ રૂ. 43 લાખમાં વેચાઈ હતી. દુબઈના એક બિઝનેસમેને સૌથી વધુ બોલી લગાવીને મહિન્દ્રા થાર જીપની હરાજી જીતી હતી. 14 લોકોએ આ SUVની રિ-ઓક્શનમાં ભાગ લીધો હતો અને ઘણા રાઉન્ડ બાદ આખરે દુબઈ સ્થિત બિઝનેસમેન વિગ્નેશ વિજયકુમારે ખરીદી હતી. તેમના પિતા વિજયકુમાર તેમનું પ્રતિનિધિત્વ કરતા હતા.જોકે, થારની હરાજી માટે નવા માલિકે 12 ટકા જીએસટી ચૂકવવો પડશે. નવેમ્બર 2021 માં, મહિન્દ્રા ગ્રૂપે…

Read More

• સુરતમાં મહિલા પર સામૂહિક દુષકર્મ • સુરતના ઉમરા વિસ્તારની ઘટના • મહિલાના મિત્રનું જ કારસ્તાન ફરી એકવાર સુરતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઉમરા વિસ્તારમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચારવાની ઘટના પ્રકાશમાં આવી છે. પીડિત મહિલાના મિત્ર જયંતે મહિલાને અન્ય 2 મિત્રોને સોંપી હતી. જે બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પીડિતાનો મિત્ર જયંત એક મહિના પહેલાં મહિલાના સંપર્કમાં આવ્યો હતો. જે બાદ જયંતે મહિલા સાથેની અંગતપળનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોના આધારે ત્રણેય આરોપીએ દુષ્કર્મ આચર્યું છે.જે બાદ પીડિતા મીડિયા સામે આવી છે. પીડિતાએ જણાવ્યું કે, જયંતે લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ…

Read More

કેન્સરની દવાની ટ્રાઈલમાં દર્દીઓનું કેન્સર થયું ગાયબ એક સથે 18 દર્દીઓ પર કરવામાં આવેલ ટ્રાયલ રહ્યું સફળ Dostarlimab દવા સતત 6 મહિના સુધી અપાઈ હાતી એક રિસર્ચમાં કેન્સરના દર્દીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે, ગુરદાના કેન્સરવાળા લોકોના નાના જૂથ પર એક રિસર્ચ કરવામાં આવ્યું છે. જેમાં આ ગ્રૂપના 18 દર્દીઓની સારવાર કરતાં તેમની કેન્સરનું ગાંઠ મટી જવા પામી છે. એક ખૂબ જ નાની ક્લિનિકલ ટ્રાયલમાં, 18 દર્દીઓએ લગભગ છ મહિના સુધી Dostarlimab નામની દવા લીધી, અને અંતે, તેમાંથી દરેકને તેમના ગુરદાના કેન્સરની ગાંઠ ગાયબ થઈ ગઈ હતી.Dostarlimab એ લેબમાં ઉત્પાદિત અણુઓ સાથેની દવા છે જે માનવ શરીરમાં અવેજીના એન્ટિબોડીઝ…

Read More