Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ભીષ્મ પિતામહ રાજા શાંતનુ અને ગંગાના પુત્ર હતાં જેઠ મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ દેવ નદી ગંગા અવતરિત થયા ગંગાએ શાંતનુ સાથે લગ્ન કરવા રાખી હતી એક શરત આ વર્ષે જેઠ મહિનાના સુદ પક્ષની દસમ તિથિની તારીખને લઈને પંચાંગ ભેદ છે. થોડા પંચાંગ પ્રમાણે આ પર્વ 9 જૂન અને થોડા પંચાંગમાં 10 જૂનના રોજ છે. આ તિથિએ ગંગા દશેરા ઊજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં આ દિવસે દેવ નદી ગંગા પૃથ્વી ઉપર અવતરિત થયા હતાંમહાભારતમાં ગંગા નદી અંગેની કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કથા મ્મુજબ રાજા શાંતનુને દેવી ગંગા સાથે પ્રેમ થઈ ગયો હતો. શાંતનુએ ગંગા સાથે લગ્ન કરવાની વાત કહી…

Read More

1, 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કાની નવી શ્રૃંખલા જાહેર કરાઇ સિક્કા સતત લોકોને અમૃત કાળના લક્ષ્યોની યાદ અપાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આઈકાનિક વીક સમારોહ’નું ઉદ્ઘાટન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વિત્ત અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના ‘આઈકાનિક વીક સમારોહ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે 1, 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કાની નવી શ્રૃંખલા જાહેર કરી હતી. આ સિક્કા આઝાદીના અમૃત મહોત્સવને સમર્પિત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું કે આ સિક્કા સતત લોકોને અમૃત કાળના લક્ષ્યોની યાદ અપાવશે અને તેમને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન કરવા માટે પ્રેરિત કરશે.પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિત્ત અને કોર્પોરેટ કાર્ય…

Read More

હોન્ડા પર 27 હજાર અને ટાટા મોટર્સની કાર પર 60 હજારની મળશે છૂટ જૂનમાં હજારો રૂપિયાની થશે બચત આ વર્ષે કાર ખરીદનારા માટે બેસ્ટ સમય છે જૂન મહીનો આ વર્ષે જો તમે પણ કાર લેવાનું વિચારી રહ્યા છો તો જૂન મહિનો તમારા માટે સારો સાબિત થઈ શકે છે. વાસ્તવમાં હોન્ડા અને ટાટા મોટર્સે પોતાની કાર માટે જૂનની ડિસ્કાઉન્ટ ઓફર્સ જારી કરી છે. જો તમે હોન્ડાની કાર ખરીદવા માગો છો તો તમે વધુમાં વધુ 27,400 રૂપિયાની બચત કરી શકો છો. આ સાથે જ ટાટા મોટર્સની કાર પર તમે 60 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, જેમાં એક્સચેન્જ બોનસ, લોયલ્ટી બેનિફિટ, કેશ…

Read More

પોલીસે હિંસક અથડામણમાં સામેલ 40 શંકાસ્પદના પોસ્ટર જાહેર કર્યા શંકાસ્પદોની તસવીર સીસીટીવી અને વીડિયો ફૂટેજ શોધ્યા બાદ જાહેર કર્યા પોલીસે લોકોને શંકાસ્પદની તપાસમાં મદદ કરવાની અપીલ કરી કાનપુરમાં 3 જૂને વિવાદ કરનારા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. સોમવારે કાનપુર પોલીસે હિંસક અથડામણમાં સામેલ 40 શંકાસ્પદના પોસ્ટર જાહેર કર્યા છે. કાનપુર પોલીસે આ શંકાસ્પદોની તસવીર સીસીટીવી અને વીડિયો ફૂટેજ શોધ્યા બાદ જાહેર કર્યા છે. પોલીસે લોકોને શંકાસ્પદની તપાસમાં મદદ કરવાની અપીલ કરી છે. આ સિવાય પોલીસે જાહેરાત કરી છે કે સૂચના આપનારાઓના નામ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસે સૂચના આપવા માટે ઇંસ્પેક્ટર બેકનગંજનો મોબાઇલ નંબર જાહેર કર્યો છે.તમને જણાવી દઇએ કે…

Read More

ખાનગી ઉત્પાદકોના કરાર કરતાં ઊંચા ભાવે સપ્લાય ઉનાળામાં વીજમાગ વધીને 20,000 મેગાવોટ પર પહોંચે છે માગ પૂરી કરવા મોંઘા ભાવની વીજળી ખરીદે છે સરકાર આ ઉનાળામાં જે પ્રકારે ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે એવો જ તાપ આમજનતાને લાઇટ બિલમાં પણ લાગશે. ગુજરાત સરકારના પાવર પ્લાન્ટ ખરાબ સ્થિતિમાં છે અને એને કારણે સરકારને વીજમાગને પૂરી કરવા માટે ઓપન માર્કેટમાંથી ઊંચા ભાવે વીજળી ખરીદવી પડી રહી છે. ગુજરાત ટ્રેડિશનલી પાવર સરપ્લસ સ્ટેટ ગણાય છે. રાજ્યની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 29,000 મેગાવોટથી વધારેની છે, એમ છતાં પ્રાઇવેટ કંપનીઓ અને એનર્જી એક્સચેન્જ પરથી રૂ. 6થી 14 પ્રતિ યુનિટના મોંઘા ભાવે વીજળી ખરીદવી પડે છે. સરકારે ચાલુ…

Read More

એક એવું પોલીસ સ્ટેશન કે જ્યાં લોકો જવા હોય છે ઉત્સુક પી.એસ.આઈ. કે.ડી.ભરવાડે પોલીસ અને પર્યાવરણનો સુમેળ રચ્યો અહી ફરજ બજાવતો તમામ સ્ટાફ છે પ્રકૃતિ પ્રેમી સામાન્ય રીતે લોકો પોલીસ સ્ટેશન,આ ફરિયાદ નોંધાવવા માટે જતાં હોય છે. લોકો પોલીસ સ્ટેશનમાં જતાં ડરતા હોય છે, પરંતુ ગુજરાતમાં આ એક એવું પોલીસ સ્ટેશન છે જ્યાં લોકો જવા માટે ઉત્સુક હોય છે. અહી આવી લોકોને ચિંતા નહીં પરન્તુઈ શાંતિ મળે છે. ગુજરાત ને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ ઉમરપાડા તાલુકા મથકે આવેલું પોલીસ સ્ટેશન કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ, સુઘડ અને ઈકોફ્રેન્ડલી છે. આ પોલીસ સ્ટેશન અન્ય કરતાં એટલા માટે અલગ છે,…

Read More

• વારાણસી બ્લાસ્ટ કેસમાં ગાઝિયાબાદ કોર્ટનો ચુકાદો • આરોપી આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા • કોર્ટે આજીવન કારાવાસની પણ સજા ફટકારી વર્ષ 2006માં વારાણસીમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં 20 લોકોના મોત થયા હતા. ત્યારે આ બ્લાસ્ટ માટે જવાબદાર મનાતા આતંકી વલીઉલ્લાહને તેના પાપોની સજા મળી છે. વારાણસી બ્લાસ્ટ કેસમાં ગાઝિયાબાદ કોર્ટે આતંકી વલીઉલ્લાહને ફાંસી અને આજીવન કારાવાસની સજા ફટકારી છે. સરકરી વકીલ રાજેશ શર્માએ જણાવ્યું હતું કે જિલ્લા સત્ર ન્યાયાધીશ જિતેન્દ્રકુમાર સિંહાએ વલીઉલ્લાહને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા બે કેસોમાં દોષિત ઠેરવ્યો હતો. ચુકાદો જાહેર કરતી વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મીડિયાને પણ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં પ્રવેશ આપવાનો ઇનકાર…

Read More

કેરળના કોઝિકોડમાં આવેલ બેયપોર બીચ પર ફ્લોટિંગ બ્રિજ બનાવાયો રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવી છે સુવિધા સોશિયલ મીડિયામાં વિડીયો કરવામાં આવ્યો પોસ્ટ વેકેશન અને રજાનો સમય આવે અટલે લોકો ફરવા નિકળી જતાં હોય છે, ખાસ કરીને લોકો ફરવા માટે બીચની પહેલી પસંદ કરતાં હોય છે, જ્યારે ફરવાઈ વાત આવે ત્યારે કેરળને કેમ ભૂલી જવાય વર્ષ દરમિયાન દેશ ભરના લાખો લોકો કેરળમાં ફરવા માટે આવે છે. ત્યારે હવે કેરળમાં ફરવાના શોખીનો માટે વધુ એક વસ્તુનો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે કેરળના કોઝિકોડમાં આવેલ બેયપોર બીચ પર આવતા પ્રવાસીઓ મોજા પર ચાલવાનો અનુભવ માણી શકશે.હા, તમે તે સાચું વાંચ્યું છે. સ્થાનિક…

Read More

અમદાવાદમાં સૈનિક સન્માન યાત્રામાં નિવૃત્ત આર્મીમેન અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઘર્ષણને પગલે અનેકની અટકાયત કરાઇ રેલીને પગલે સચિવાલયના દરવાજા બંધ કરી દેવાયા દેશની રક્ષા કાજે પોતાના જીવન જોખમે આર્મીમેન તૌનત હોય છે. દેશની સુરક્ષામાં અડગ ઊભા રહેલા સૈનિકો નિવૃત્ત થયા બાદ છેલ્લાં ચાર વર્ષથી પોતાના હક માટે લડત લડી રહ્યા છે. અમદાવાદમાં આર્મીના નિવૃત્ત જવાનોએ 14 મુદ્દાને લઈને શાહીબાદ હનુમાન કેમ્પથી ગાંધીનગર સુધીની સૈનિક સન્માન યાત્રા નામે રેલી યોજી હતી. જોકે રેલીનો પ્રારંભ થાય એ પહેલાં જ પોલીસ દ્વારા નિવૃત્ત જવાનો અને તેમના પરિવારને ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા. એને કારણે આર્મીના નિવૃત્ત જવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.…

Read More

• ચલણી નોટો પરની તસવીર બદલવાની ઉડી હતી અફવા • આરબીઆઈએ સોમવારે આપ્યો ખુલાસો • ચલણી નોટો પર ફોટાઓ બદલવાની કોઈ યોજના નથી રવિવારે અફવા ઉડી હતી કે RBI ચલણી નોટો પર એપીજે અબ્દુલ કલામ અને રવિન્દ્ર નાથ ટાગોરની તસવીર લગાડવાની છે. ત્યારે આજરોજ આરબીઆઈએ આ અફવાને રદિયો આપીને એક ખુલાસો જારી કર્યો છે. જેમાં તમને જણાવ્યુ હતું કે, નોટો પર ફોટા બદલાવવને અફવા બાદ આરબીઆઇને સ્પષ્ટતા કરી છેકે, હાલની ચલણી નોટોમાં કોઈ ફેરફારની આરબીઆઈની કોઈ દરખાસ્ત નથી. આરબીઆઈ સ્પસ્ટ શબ્દોમાં જણાવ્યું કે હાલની ચલણી નોટો પર ટાગોર કે કલામની તસવીર લગાડવીની કોઈ યોજના નથી અને મહાત્મા ગાંધીજીની જ તસવીર…

Read More