Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

બંનેની પ્રારંભિક એક્સશોરૂમ કિંમત 2.99 લાખ રૂપિયા છે હન્ગ્રીની ટૂ-વ્હીલર નિર્માતા કંપનીએ ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરી ઈલેક્ટ્રીક સ્કૂટર 300 CCના છે કીવેના આ બંને ઈલેક્ટ્રીક સ્કૂટર 300 CCના છે અને આ બંનેની પ્રારંભિક એક્સશોરૂમ કિંમત 2.99 લાખ રૂપિયા છે. . કીવેના આ બંને નવા સ્કૂટર્સ 278.8 સીસી સિંગલ-સિલિન્ડર લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપ્યું છે, જે 6500 આરપીએમ પર 18.7 હોર્સપાવર અને 6000 આરપીએ પર 22 એનએમ પીક ટોર્ક બનાવે છે. આ બંને સ્કૂટર્સને જે ચીજ એકબીજાથી અલગ બનાવે છે, તે છે તેની ડિઝાઈન. જેમાંથી જ્યાં વિએસ્ટે 300 એક મેક્સી સ્ટાઈલનુ સ્કૂટર છે. તો સિક્સટીજ 300 આઈ રેટ્રો ડિઝાઈનનુ સ્કૂટર છે. જોવામાં ખૂબ…

Read More

દરેક પરિવારને ત્રણ રસોઈ ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવાની જાહેરાત કરી મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કેબિનેટની બેઠક દરમ્યાન આ જાહેરાત કરી મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે સાંજે એક ટ્વિટ કરી તેની જાણકારી આપી ગોવા સરકારે કેબિનેટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય લેતા રાજ્યમાં દરેક પરિવારને ત્રણ રસોઈ ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવાની જાહેરાત કરી. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કેબિનેટની બેઠક દરમ્યાન આ જાહેરાત કરી.મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે સાંજે એક ટ્વિટ કરી તેની જાણકારી આપી જણાવ્યું કે કેબિનેટે નવા નાણાંકીય વર્ષથી ભાજપના મેનિફેસ્ટોમાં આપવામાં આવેલા વચન અનુસાર ત્રણ સિલિન્ડર મફત આપવાની યોજના તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ગોવામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાના…

Read More

કાનપુર હિંસાનો માસ્ટર માઇન્ડ હયાત ઝફર હાશમી પોલીસ શકંજામાં હયાત ઝફર હાશમી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે આની પાછળ બીજા પણ ઘણા લોકો હોવાનું પોલીસન તારણ ઉત્તર પ્રદેશના કાનપુરમાં શુક્રવારે નમાજ બાદ કેટલાક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. આ કેસમાં પોલીસ સમગ્ર મામલાનો માસ્ટર માઇન્ડ ઝફર હયાતને શોધી રહી હતી. આ માટે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની અનેક ટીમો તૈનાત કરવામાં આવી હતી. ત્યારે પોલીસે શનિવારે બપોરે મુખ્ય આરોપીને કસ્ટડીમાં લીધો છે. હયાતની ક્રાઈમ બ્રાન્ચે લખનૌથી ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે હયાત ઝફર હાશમી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે પહેલા પણ ઘણી વખત…

Read More

• કાશ્મીરમાંથી પંડિતો કરી રહ્યા છે પલાયન • ટાર્ગેટ કિલીંગ બાદ એક્શનમાં આવ્યા અમિત શાહ • કશ્મીરમાં 177 સરકારી કર્મચારીઓને ટ્રાંસફરના આદેશ આપ્યા કશ્મીરમાં છેલ્લા ઘણા મહિનાઓથી હિન્દુઓની હત્યા થવાના બનવો વધી ગયા છે. ખાસ કરીને ટાર્ગેટ કિલિંગનું પ્રમાણ વધતાં કાશ્મીરી હિન્દુઓમાં ભયની સાથે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે વધાત આવી હત્યાને પગલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગઈ કાલે તાત્કાલિક બેઠક બોલાવી હતી. ત્યારે આ મિટિંગ બાદ આજે કશ્મીરમાં હિન્દુઓની હત્યામાં ખતરનાક રીતે થઈ રહેલા વધારાની વચ્ચે સરકારે શ્રીનગરમાં તૈનાત 177 કશ્મીરી પંડિત શિક્ષકોને ટ્રાંસફરના આદેશ આપ્યા છે. તેમને સુરક્ષિત જગ્યા પર ટ્રાન્સફર આપ્યા છે. અમીત શાહે શુક્રવારે દિલ્હીમાં…

Read More

રાફેલ નડાલ ટેનિસ જગતનો શાનદાર ખેલાડી છે એલેક્ઝાન્ડર ઝવેરેવ ઈજા થવાને કારણે તે પોતાની રમત ચાલુ રાખી શક્યો પ્રથમ સેટમાં નડાલે પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું સ્પેનના રાફેલ નડાલની ગણતરી ટેનિસ જગતના શાનદાર ખેલાડીઓમાં થાય છે. તે 14મી વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો છે. રાફેલ નડાલે પોતાના 36માં જન્મદિવસના અવસર પર આ સ્થાન હાંસલ કર્યું છે. હાલમાં તેણે જે રીતે આ પદ હાંસલ કર્યું છે તેનાથી તે બહુ ખુશ નથી. કારણ કે સેમીફાઈનલમાં તેના વિરોધી ખેલાડી એલેક્ઝાન્ડર ઝવેરેવને ઈજાના કારણે બહાર થવું પડ્યું હતું. શુક્રવારે, જર્મનીના સ્ટાર ટેનિસ ખેલાડી અને ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ પદક વિજેતા એલેક્ઝાન્ડર ઝવેરેવ પેરિસની…

Read More

સમ્રાટ પૃથ્વીરાજ અક્ષય કુમારમોસ્ટ અવેટેડ ફિલ્મ 300 કરોડમાં આ ફિલ્મ બનેલી છે આ ફિલ્મ અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી બોલિવૂડના ‘ખિલાડી કુમાર’ની (Akshay Kumar) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ (Samrat Prithviraj) રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મના જબરદસ્ત પ્રમોશન અને ટેક્સ ફ્રી થયાપછી, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન જબરદસ્ત હશે, પરંતુ ફિલ્મ અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ સ્થાનિક સિનેમાઘરોમાં હિન્દીમાં 3550 સ્ક્રીન્સ અને તમિલ અને તેલુગુમાં 200 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. અક્ષય આ ફિલ્મમાં ‘સમ્રાટ પૃથ્વીરાજ’નું પાત્ર ભજવી રહ્યો છે. ચંદ્રપ્રકાશ દ્વિવેદી (Chandraprakash Dwivedi) દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ (Samrat Prithviraj) તેના…

Read More

ફેશન ડિઝાઇનર્સ સેલેબ્રિટીઓને પોતાના કપડા પહેરવા માટે પૈસા આપે છે સેલિબ્રિટીઝ કેવા કપડા પહેરશે તે ઘણી વખત તે બ્રાન્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે ઘણા ડિઝાઇનર્સ તે કપડાઓને રીડિઝાઇન કરે છે અને ફરી સેલિબ્રિટીઝ માટે ઉપયોગમાં લે છે તમને ઘણી વખત વિચાર આવ્યો હશે કે રેડ કાર્પેટ પર સેલિબ્રિટિઝ (Celebrities on Red Carpet) ઘણા અલગ અને અતરંગી કપડાઓ પહેરે છે, પરંતુ તે કપડામાં તેઓ ફરી નજરે નથી આવતા તો આ આખરે આ કપડાનું થાય છે શું? (what happens to the red carpet dresses) એવોર્ડ શોથી લઇને ફેશન શો સુધીમાં પહેરવામાં આવતા કપડાઓનું બાદમાં શું કરવામાં આવે છે. હોલિવૂડના અનેક સ્ટાઇલિસ્ટે…

Read More

UAEના શારજાહમાં ફસાયા 6 ગુજરાતીઓ એજન્ટોએ લોભામણી લાલચ આપી પૈસા પડાવી ફરાર પીડિતોએ સરકાર પાસે માંગી મદદ આજકાલ વિદેશ જવાનો ખૂબ ટ્રેન્ડ જોવા મળે છે, ત્યારે ઘણી વખત વિદેશ જવાની ઘેલછામાં કેટલાક લોકો ગેરકાનુંની કામ પણ કરી લેતા હોય છે. અને જેનું પરિણામ ખરાબ આવે છે. ત્યારે એજન્ટની લોભામણી લાલચમાં આવીને દુબઇ જતા લોકો સાવધાન થઈ જજો! શારજાહમાં વડોદરા અને આણંદના 6 ગુજરાતીઓ ફસાયા છે. મહત્વનું છે કે, યુવાનો એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઈ ગયા હતા. જ્યાં હાલ 5 યુવકો અને 1 મહિલાનું શોષણ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નોકરી અપાવવાના બહાને એજન્ટોએ આ યુવકો પાસે લાખો રૂપિયા પડાવ્યા…

Read More

સિદ્ધૂ મૂસેવાલાની હત્યા બાદ પરિવાર અમિત શાહને મળશે સિદ્ધૂની હત્યા બાદ પંજાબનું રાજકારણ ગરમાયું ભગવંત માનની સરકારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે સિદ્ધૂ મૂસેવાલાની પંજાબના માનસામાં થયેલી હત્યા બાદ પંજાબમાં રાજકારણ ગરમાયું છે. સિદ્ધૂને મળતી સતત ધમકીઓ વચ્ચે તેમની સુરક્ષા ઘટાડી દીધા બાદ હત્યાને કારણે પંજાબની માન સરકારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન સિદ્ધૂ મૂસેવાલાના પરિજનોએ સિદ્ધૂની હત્યાની સીબીઆઈ તપાસ કરાવવાની માગ કરી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ચંડીગઢ અને પંચકુલાની મુલાકાત લેવાના છે. ત્યારે સિદ્ધૂ મૂસેવાલાનો પરિવાર તેમને મળી શકે છે. મૂસેવાલાના પિતા ગૃહ મંત્રી અમિત શાહને મળીને સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની સીબીઆઈ તપાસની માગ કરી…

Read More

ચાલવા અને લખવામાં અસમર્થ વિદ્યાર્થીને ધો.12માં 99.97 PR કલેક્ટર બની દિવ્યાંગોની સેવા કરવી છે સ્મિતને ધો.10માં પણ 98.5 PR આવ્યા હતા ગુજરાત બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા સ્મિત ચાંગેલા બાળપણથી જ ન્યૂરોપેથી રોગથી પીડાઇ છે. તે ચાલવામાં અને લખવામાં અસમર્થ છે. છતાં શારીરિક રીતે સશક્ત વિદ્યાર્થીઓને માત આપી છે. તેમણે આજે 99.97 PR સાથે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. આ પરિણામથી પરિવારમાં ખુશીનો કોઈ પાર નથી. સ્મિત ચાંગેલાએ પોતાને IAS ઓફિસર બની પોતાની જેવા દિવ્યાંગ લોકોની સેવા કરવાનું સપનું હોવાનું જણાવ્યું હતું. સ્મિત ચાંગેલાએ વધુમાં જણાવ્યું હતું કે, મારે 700માંથી…

Read More