What's Hot
- National News: સુપ્રીમ કોર્ટએ નાગરિકોને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો
- Business News: મહિન્દ્રાના શેરએ માર્યો અચાનક જ જોરદાર ઉછાળો, જાણો તેની કિંમત
- CJI Chandrachud : CJI ચંદ્રચુડને ફ્લાઈટમાં ઈન્ટરનેટની જરૂર હતી તો, તેમને કર્યો આવો અનોખો ઉપાય
- Travel News: યુપીના આ બીચ ની સુંદરતા જોઈ ગોવા-માલદીવને ના બીચ ભૂલી જશો
- Fashion Tips: ઉનાળામાં આરામ સાથે સ્ટાઇલિશ દેખાવા માટે આ 4 પ્રકારના જીન્સ પહેરો
- Gujarat News: મૌલવીની ધરપકડ સાથે કેસ ખૂલ્યો, ગુજરાત પોલીસને મળી મોટી સફળતા
- Offbeat News: નારંગી આઈસ્ક્રીમ કેવી રીતે બને છે તેનો વીડિયો થયો વાયરલ, જોઈને લોકો ચોંકી ગયા
- Entertainment News: રાજામૌલીની નવી સીરિઝ ‘બાહુબલી’ના નામે છેતરપિંડી,નબળી અને એનિમેશન નીકળ્યું
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ટીકરથી હળવદ સુધીના પટ્ટામાં મીઠું પાકે છે કચ્છના સૂરજબારી પાસે બમ્પર મીઠું પાકે છે પણ તે દરિયાનાં પાણીથી પાકે છે અફાટ રણમાં મીઠાંના અગર. ગુજરાત આખા દેશને ડાયમંડ પૂરા પાડે છે, કાપડ આપે છે, કેરી આપે છે, પટોળા આપે છે.એક નહીં, અનેક વસ્તુઓ ગુજરાતમાંથી દેશ નહીં, વિદેશમાં પહોંચે છે. એમાંનું એક છે મીઠું. ભારતની જરૂરિયાતનું 76 ટકા મીઠું કચ્છના નાનાં રણમાં પાકે છે. એમાં પણ બે ભાગ છે. એક, દરિયાના પાણીથી પાકતું મીઠું અને બીજું રણમાં જમીનની અંદરથી નીકળતા પાણીમાંથી બનતું મીઠું. જમીનની અંદરથી પાણી નીકળે છે તેવા રણના વિસ્તારમાં ગયા વર્ષથી પાણી ઘટી રહ્યું છે. આવા વિસ્તારને ઈન્લેન્ડ ઝોન…
બપોરે કમલમ ખાતે ભાજપમાં વિધિવત રીતે જોડાશે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેસ ધારણ કરશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કરશે સ્વાગત ગુજરાત વિધાનસભાની ચુંટણી માથે છે ત્યારે ભાજપ પક્ષમાં હાલ પ્રવેસોત્સવ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પોતાની પાર્ટીથી નારાજ અનેક નેતાઓ પક્ષ બદલી ભાજપના રંગે રંગાઇ રહ્યા છે. કોંગ્રેસ સાથે છેડો ફાડી અનેક નેતાઓ ભાજપ અને આપમાં ગયા બાદ આ શીલશીલો યથાવત રહેવા પામ્યો છે. તેવા સંજોગો વચ્ચે આવતીકાલે 50 જેટલા ડૉક્ટર ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. ચૂંટણી પહેલા જ ભાજપમાં ભરતી થવા લાગી છે, જેને કારણે રાજયમાં ભાજપ મજબૂત બન્યું છે.આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષમાં ગાબડું…
વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધશે 8મે થી 11 મે દરમિયાન કેટલાંક રાજ્યોમાં ‘લૂ’નો પ્રકોપ દેખાશે આંદામાન-નિકોબાર ટાપુ પર હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા ભારતીય હવામાન વિભાગે શનિવારે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાતી તોફાન ઓડિશા અથવા આંધ્ર પ્રદેશમાં દસ્તક નહીં આપે, પરંતુ દરિયાકાંઠે સમાંતર આગળ વધશે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે, વાવાઝોડું ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ વળશે અને ઉત્તર આંધ્ર-ઓડિશા કિનારેથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધશે. મહાપાત્રાએ કહ્યું કે, તે હવે ઉત્તર-પશ્ચિમ દિશામાં કિનારા તરફ આગળ વધી રહ્યું છે. તે 10 મેની સાંજ સુધીમાં તે દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે અને પછી ઉત્તર-ઉત્તરપૂર્વ…
શાસ્ત્રોમાં ‘મા’ નું સ્થાન સર્વોપરી બતાવ્યું છે માતા ત્યાગ અને બલિદાનની મૂર્તિ છે ‘મા’ એ અલૌકિક શબ્દ છે. ‘स्त्री ना होती जग म्हं, सृष्टि को रचावै कौण। ब्रह्मा विष्णु शिवजी तीनों, मन म्हं धारें बैठे मौन। एक ब्रह्मा नैं शतरूपा रच दी, जबसे लागी सृष्टि हौण।‘ (એટલે કે સ્ત્રી ન હોત તો સૃષ્ટિ થઈ શકી ન હોત. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ સૃષ્ટિનું સર્જન કરવામાં અસમર્થ બેઠા હતા. જ્યારે બ્રહ્માજીએ સ્ત્રીનું સર્જન કર્યું, ત્યારથી સૃષ્ટિની શરૂઆત થઈ.) માતા વિના આપણે આ દુનિયામાં કંઈ નથી કારણ કે માતા જ આપણા બધાને જન્મ આપે છે. કારણ કે માતાએ આપણને જન્મ આપ્યો…
હસ્ત રેખા દ્વારા જાણી શકાય છે સંતાન સુખ મહિલાની હથેળીમાં મિડલ અને લિટલ ફિંગરની વચ્ચે દર્શાવે છે મોડુ સંતાન સુખ સંતાન રેખા પર તલ અશુભ માનવામાં આવે છે ઘણાં પ્રશ્નોનાં જવાબ આપણાં હાથમાં હોય છે કહેવાય છે . કદાચ આ વાત હસ્ત રેખાને અનુસાંધનમાં ન કહેવાતી હોય. પરંતું આપણા જીવનમાં બાળક છે કે નહીં, કેટલાં બાળક છે. ક્યારે થશે બાળક તેનું રહસ્ય હસ્ત રેખામાં છુપાયેલું છે.જો હથેળીનો શુક્ર પર્વત ઉગી રહ્યો છે તો એક સંતાનની પ્રાપ્તિ હોય છે. ત્યાં જ જો બુધ પર્વત પણ ઉગી રહ્યો છે તો વ્યક્તિ એકથી વધારે વખત પેરેન્ટ્સ બની શકે છે.જો કઈ મહિલાની હથેળીમાં મિડલ…
કારમાં નવી 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મારુતિ સુઝુકીની નવી કાર XL6 માં 40થી વધારે કનેક્ટેડ ફીચર્સ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન એમ બે વેરિયન્ટમાં જોવા મળશે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીની કંપનીઓમાં જાણે પ્રતિયોગિતા ચાલું થઈ હોય એવું પ્રતીત થાય છે . એક કંપની બીજી કંપનીને ટક્કર આપવા માટે પોતાના નવા સેગમેન્ટમાં આજની પેઢીને આકર્ષવા માટે નવા ફીચર્સ અને ફેસિલિટિ એડ કરતી જોવા મળે છે. મારુતિ સુઝુકીની નવી કાર XL6ની બહાર પાડવામાં આવી રહી છે. આવામાં આ કારના ફીચર્સમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ સાથે કારમાં તમને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વેરિયન્ટ પણ જોવા મળશે. મારુતિ XL6 વર્ષ 2019માં લોન્ચ કરવામાં આવી…
ભાજપ નેતાની ધરપકડ બાદ હોબાળો વધ્યો ભાજપના નેતાઓએ કેજરીવાલના ઘર બહાર પ્રદર્શન કર્યું પોલીસે ભાજપ કાર્યકર્તાઓની ધરપકડ કરી દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાની આગેવાનીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ પર પ્રદર્શન કરી રહેલા ભાજપ કાર્યકર્તા સાથે મજિંદર સિંહ સિરસાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં દિલ્હી ભાજપના ચીફ આદેશ ગુપ્તા, ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત અને આરપી સિંહ પણ સામેલ હતા.આ મામલાની સંવેદનશીલતાને જોતા કેજરીવાલના નિવાસ સામે ભારે માત્રામાં ફોર્સ તૈનાત કરી દેવામાં આવી હતી. આ અગાઉ ભાજપના અમુક કાર્યકર્તાઓ બેરીકૈડ પાર કરવાની કોશિશ કરી તો, પોલીસે તેમની ધરપકડ કરી હતી અને ચેતવણી પણ આપી દીધી હતી, જો…
પૂરી પરફેક્ટ ડેસ્ટિનેશન પ્લેસ છે સૂર્યોદય નિહાળવાની મનની સુખદ અનુભૂતિ માટે વારાણસી સૌથી શ્રેષ્ઠ જગ્યા હિમાલયના ઊંચા શિખરોમાંનું એક શિખર કાંચનજંગા ટેકરી છે કુદરતે બનાવેલી અદ્ભુત રચનાઓમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના દ્રશ્યો જોવા દરેક માણસને ગમે છે. પ્રકૃતિને પ્રેમ કરતાં લોકો માટે આ સૂર્યોદયનો નજારો જોવો તેમનાં માટે આનંદદાયક છે. અહીં ભારતમાં ઘણાં એવાં પર્યટન સ્થળો છે જ્યાં જઈને લોકો પ્રકૃતિનાં ખોળે બેસી સુર્યોદય નો આનંદ લઇ શકે છે. તો ચાલો જાણીએ ભારતમાં આવેલાં પર્યટન સ્થળો વિશે: પૂરી: ભારતમાં સૂર્યોદયનો નજારો જોવા પૂરી એક અદ્ભુત સ્થળ છે. અહીંના દરિયાની વાત કરીએ તો જાણવા મળ્યું છે કે તે એક પરફેક્ટ ડેસ્ટિનેશન…
અંબાજી મંદિરની પ્રસાદીને “BHOG’’ પ્રમાણપત્ર અપાયું પ્રસાદની ગુણવત્તા માટે “BHOG’’ પ્રમાણપત્ર અપાયું ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણપત્ર અપાયું અંબાજી મંદિરને પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ‘‘BHOG’’પ્રમાણપત્ર અપાયું. વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડસ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને અંબાજી મંદિરમાંદર્શનાર્થે આવતા માઇભક્તોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા બાબતે “BHOG’’ પ્રમાણપત્રએનાયત કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનોએવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો હવે…
યુઝર્સ માટે ‘ડેટ ઑફ બર્થ’ શેર કરવું ફરજિયાત ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું એકાઉન્ટપર લાગશે પ્રતિબંધિત ઇન્સ્ટાગ્રામમાં પ્રોડક્ટ ટેગિંગની સગવડ ઓપન કરી શકાશે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં ઇન્સ્ટાગ્રામ આજે સૌથી પૉપ્યુલર એપમાંની એક છે. તે અવારનવાર નવા ફીચર્સ લાવતું રહતું હોય છે.હાલમાં ઇન્સ્ટાગ્રામ નવું ફીચર્સ લાવ્યું હવે ઈન્સ્ટાગ્રામ પર ‘ડેટ ઑફ બર્થ’ શેર કરવાનું અમલમાં મૂક્યું છે. સાથે ઇન્સ્ટાગ્રામમાં પ્રોડક્ટ ટેગિંગની સગવડ પણ આપી રહ્યું છે.ઈન્સ્ટાગ્રામે મહિનાઓ પહેલાં જાહેરાત કરી હતી કે, તે પ્લેટફોર્મ પર ઉંમરની ચકાસણી ફરજિયાત કરવા જઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હવે આખરે આ નિર્ણય પર કાર્ય કરી રહ્યું છે અને તે અંતર્ગત બધા યુઝર્સ માટે ‘ડેટ…