What's Hot
- French Open 2025: નોવાક જોકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો, આ ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો; ટાઇટલનું સ્વપ્ન તૂટી ગયું
- સત્યેન્દ્ર જૈનની પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી, ACB ઓફિસમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું
- ‘અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું’, MNS સાથે ગઠબંધનની શક્યતા પર ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- દિલ્હી એરપોર્ટથી 114 ફ્લાઇટ રદ થશે, મુસાફરોને ત્રણ મહિના સુધી અસુવિધાનો સામનો કરવો પડશે, જાણો કારણ?
- ભારતમાં કોરોનાના કેસ 5000 ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ બકરી ઇદની શુભેચ્છા પાઠવી, અભિનંદન સંદેશમાં આ વાત કહી
- ડૂબવાની ઘટનાઓ અટકાવવા માટે વડોદરા વહીવટીતંત્ર સતર્ક, માલસર અને દિવારમાં મોકડ્રીલ યોજાઈ
- ‘ઓપરેશન સિંદૂર’ પર પોસ્ટ કરવી ભારે પડી ગઈ, એવું શું લખ્યું કે પોલીસ ઉપાડી ગઈ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દાહોદ જિલ્લામાં 8 ઈંચ સાથે વરસાદનું પ્રમાણ માત્ર 29 ટકા છે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 22 ઈંચ વરસાદ થયો છે 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે ગુજરાતમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો, કચ્છમાં 21 ઈંચ, ઉત્તરગુજરાતમાં 14 ઈંચ, મધ્યગુજરાતમાં 18 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં 47 ઈંચ, સૌરાષ્ટ્રમાં 17 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 22 ઈંચ વરસાદ થયો છે. ગુજરાતના 28 તાલુકામાં 40 ઈંચથી વધુ, 74 તાલુકામાં 19.72 થી 39.96, 107 તાલુકામાં 9.88 થી 19.68, 39 તાલુકામાં 4.96થી 9.84 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાંથી હાલ માત્ર 3 તાલુકા એવા છે જ્યાં 2…
તેલ અને ગેસના ક્ષેત્રમાં આયાત પર ખૂબ જ નિર્ભર દેશ તરીકે ભારતની ઓળખને બદલવા માટે પ્રતિબદ્ધ છે અદાણી ગ્રૂપ ભારતમાં રોકાણ કરવાથી ક્યારેય ડર્યું નથી ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા વર્ષ 2015ની સરખામણીમાં 300 ટકાથી વધુ વધી છે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે અદાણી એન્ટરપ્રાઇઝિસની વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યું હતું કે ભારત આવનારા વર્ષોમાં સ્વચ્છ ઉર્જામાં મોખરે રહેવાનું છે. અદાણી ગ્રૂપ ભારતમાં રોકાણ કરવાથી ક્યારેય ડર્યું નથી અને અહીં અમે અમારા રોકાણમાં વધારો કરવાનું ચાલુ રાખીશું. અમારું લક્ષ્ય આગામી વર્ષોમાં $70 બિલિયનથી વધુ ખર્ચવાનું છે. https://twitter.com/ani_digital/status/1551807607286861825?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1551807607286861825%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Four-success-with-indias-development-has-never-backed-down-from-investing-in-the-country ગૌતમ અદાણીએ એમ પણ કહ્યું કે હું માનું છું કે તેલ અને ગેસના ક્ષેત્રમાં…
સાડીનું રૂપ હવે બદલાઈ ચૂક્યું છે અને એ બની ગઈ છે બધાની ફેવરિટ પાર્ટીવેઅર રેડી-ટુ-ડ્રેપ સાડી કે ગાઉનની પસંદગી કરી શકાય. લાયક્રા ફૅબ્રિકની સાડી પણ સારી લાગે છે રેગ્યુલર વેઅરમાં કૉટન, પ્રસંગોપાત્ત સિલ્ક અને પાર્ટીમાં નેટ કે ઑર્ગન્ઝાની વર્કવાળી સાડી. સૉરી! આ કન્સેપ્ટ હવે અસ્તિત્વમાં નથી. સાડીનું રૂપ હવે બદલાઈ ચૂક્યું છે અને એ બની ગઈ છે બધાની ફેવરિટ પાર્ટીવેઅર. તાજેતરમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ અને એ પહેલાં મેટ ગાલામાં બિઝનેસવુમન નતાશા પુનાવાલાએ સાડી પહેર્યા બાદ આ પરિધાન ફરી વાર એક ચર્ચાનો વિષય બની ગયું છે. કેટલાકે ભારતીય પરિધાનની પસંદગી કરવા બદલ તેમનાં વખાણ કર્યાં છે તો કેટલાકે તેમની…
કાયદાના ડર વિના બુટલેગરો બેખૌફ બન્યા છે સુરતના પાંડેસરામાં દેશી દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થયો છે 3 મહિના પહેલા પોલીસમાં આ મામલે અરજી થઇ હતી તેની પણ કોપી સામે આવી છે ગુજરાતમાં અવારનવાર દારૂબંધીને લઇને સવાલો ઉઠે છે. ઠેર ઠેર દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. ક્યાંક પોલીસની રહેમનજર હેઠળ તો ક્યાંક કાયદાના ડર વિના બુટલેગરો બેખૌફ બન્યા છે. ત્યારે બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ સુરતમાં ક્યાંક લઠ્ઠાકાંડ સામે આવે તો નવાઇ નહી. કારણ કે સુરતમાં દેશી દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થયો છે. ક્યાં સુધી પોલીસ અને બુટલેગરો મિત્ર બનીને રહેશે ? શુ સુરતમાં પણ જોવાઇ રહી છે લઠ્ઠાકાંડની રાહ? ઉલ્લેખનીય છે…
ચોટીલામાં રોપવેની સુવિધા ઊભી કરવામાં આવશે આ રોપવેની સુવિધા ખાનગી કંપની દ્વારા કરવામાં આવશે ઉર્જા વિભાગ હસ્તકની ટેકનિકલ કમિટી દ્વારા ચર્ચા અને અભ્યાસ બાદ આખરી મંજૂરી આપવામાં આવી રાજ્યના વધુ એક પ્રવાસન સ્થળ ચોટીલામાં રોપવેને સરકારે મંજૂરી આપી છે. આ મામલે ચાલી રહેલા કોર્ટ કેસનો નિકાલ થતાં સરકારે કામગીરી શરૂ કરવાની મંજૂરી આપી છે. ખાનગી કંપની દ્વારા ચામુંડા માતાજીના ધામ ચોટીલામાં રોપવેની સુવિધા ઊભી કરવામાં આવશે.ચોટીલા ડૂંગર પર 655 જેટલા પગથિયા છે. જેથી વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ યાત્રાળુઓને મુશ્કેલી પડતી હતી. રોપવેની સુવિધાને કારણે તમામ યાત્રાળુઓને માતાજીના દર્શનમાં સરળતા રહેશે. ચોટીલામાં રોપવેની સુવિધા માટે લાંબા સમયથી કવાયત ચાલતી હતી. એપ્રિલ…
પનીર ભુર્જી સાથે સેન્ડવિચ પણ બનાવી શકો છો બાળકોના ટિફિનમાં પેક કરીને પણ આપી શકો છો પનીર ઘણા સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું છે પનીર ભુર્જી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. તમે પનીર ભુર્જી સાથે સેન્ડવિચ પણ બનાવી શકો છો. તેને બનાવવામાં ઘણો ઓછો સમય લાગે છે. તમે તેને નાસ્તામાં બનાવી શકો છો. તમે તેને બાળકોના ટિફિનમાં પેક કરીને પણ આપી શકો છો. આ સિવાય તમે તેને પેક કરીને પિકનિક માટે લઈ જઈ શકો છો. તેને બનાવવામાં લગભગ 15 થી 20 મિનિટનો સમય લાગે છે. પનીર સેન્ડવીચ ખૂબ જ હેલ્ધી હોય છે. પનીર ઘણા સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું છે. એટલા માટે…
બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરીત તપાસના આદેશ આપ્યા છે લઠ્ઠાકાંડમાં 24 લોકોના મોત નીપજ્યા મુખ્યમંત્રીએ DGP સાથે વાત કરી બોટાદમાં લઠ્ઠાકાંડ મુદ્દે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ સરકાર હરકતમાં આવી છે અને મુખ્યમંત્રીએ DGP સાથે આ મામલે વાત કરી છે. આ તરફ ગૃહરાજ્યમંત્રીએ પણ ઘટનાની નોંધ લીધી છે. બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરીત તપાસના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે, બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 20 થી વધુ લોકોના મોત અને અન્યની હાલત ગંભીર થતાં ખળભળાટ મચ્યો છે. જોકે આજે આ લઠ્ઠાકાંડમાં વધુ 9 લોકોના મોત થતાં મૃતાંક વધીને…
નાણાકીય વર્ષ દરમિયાન હીરા ઉદ્યોગની આવકમાં 15-20 ટકા ઘટાડો થવાની સંભાવના છે ભારતીય હીરા ઉદ્યોગની આવક 15-20 ટકા ઘટીને 19-20 અબજ ડોલર રહેવાની શક્યતા છે ભારતીય હીરા પોલિશર્સની નફાકારકતા 75-100 બેસિસ પોઇન્ટથી ઘટીને 4-4.25 ટકા રહી શકે છે ગત નાણાકીય વર્ષ દરમિયાન સર્વોચ્ચ આવક બાદ આ નાણાકીય વર્ષ દરમિયાન તેની આવકને ફટકો પડશે. રફ હીરાની વોલેટિલિટીથી પોલિશ્ડ ડાયમંડની કિંમતને અસર થાય છે પરંતુ ટ્રેડમાં લાંબી ઓપરેટિંગ સાયકલ વચ્ચે મંદ માંગને કારણે પોલિશ્ડ ડાયમંડની કિંમતમાં પણ વધુ ફેરફાર જોવા મળ્યો નથી. આ દરેક પરિબળોને પરિણામે આ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય હીરા પોલિશર્સની નફાકારકતા 75-100 બેસિસ પોઇન્ટથી ઘટીને 4-4.25 ટકા રહી શકે…
સ્વસ્થ આહાર તન અને મન માટે વધુ ફાયદાકારક છે લીલા શાકભાજીમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્નનો સમાવેશ થાય છે નિયમિત ફળો અને શાકભાજી ખાવાથી તમારું આરોગ્ય વધુ સારું રહેશે અને તમે હંમેશાં યુવાન દેખાશો લીલાં શાકભાજીમાંથી પૂરતાં પ્રમાણમાં પ્રોટીન અને ખનિજ તત્ત્વ મળી રહે છે. સ્વસ્થ આહાર તન અને મન માટે વધુ ફાયદાકારક છે. નિયમિત ફળો અને શાકભાજી ખાવાથી તમારું આરોગ્ય વધુ સારું રહેશે અને તમે હંમેશાં યુવાન દેખાશો. લીલાં શાકભાજીમાં લોહ અને કેલ્શિયમ ભરપુર હોય છે. લીલાં શાકભાજીમાં મેગ્નેશિયમની માત્રા ખૂબ ઊંચી હોય છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રા ઓછી છે, જે ડાયાબિટીસને ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય…
શ્રાવણ માસ શિવજીને અતિ પ્રિય છે શિવજી પર જળાભિષેક કરવા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે માત્ર શિવજીનો જ જળાભિષેક કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે શિવજીનો જળાભિષેક અથવા દુગ્ધાભિષેક કરવાથી ભગવાન શિવ તેમને સુખ સમૃદ્ધી અને શાંતિ પ્રદાન કરે છે. આમ તો ભક્ત કોઈ પણ દિવસે ભગવાન શિવનો જળાભિષેક કરી શકે છે. પરંતુ શ્રાવણના સોમવારના દિવસે જળાભિષેક કરવાથી અનેક ગણુ વધારે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. કારણકે શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય છે. ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવ લગ્ન બાદ જ્યારે પહેલી વખત સાસરે ગયા તો તે શ્રાવણ માસ હતો. માન્યતા છે કે શ્રાવણ માસમાં શિવ અને…