What's Hot
- Realme એ 7,000mAh બેટરીવાળા બે શાનદાર ફોન લોન્ચ કર્યા, Xiaomi, iQOO, Samsung નું ટેન્શન વધ્યું
- એલોન મસ્કે X મની પેમેન્ટ ફીચર રજૂ કર્યું, ટૂંક સમયમાં તમે તમારા X એકાઉન્ટમાંથી પૈસા મોકલી શકશો
- જતા સમયે પણ, 27 કરોડના ખેલાડીએ પોતાની ટીમને લાખોનું નુકસાન પહોંચાડ્યું
- ગુલવીર સિંહે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો
- LSG એ IPL ઇતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ બનાવ્યો, આજ સુધી કોઈ ટીમે આટલી ખરાબ હાલતનો સામનો કર્યો નથી
- પીએમ મોદી બે દિવસ માટે બિહાર જઈ રહ્યા છે, પટનામાં ભવ્ય રોડ શો થશે, જાણો તેમના કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા
- દાઉદ ઇબ્રાહિમ ગેંગના સભ્ય હત્યા કેસ, ગેંગસ્ટર રવિ પૂજારી 26 વર્ષ પછી નિર્દોષ જાહેર
- સરકાર સંસદમાં ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે, ઘરમાંથી રોકડ રકમ મળી હોવાનો મામલો
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
રોહિત શર્મા ટીમમાં લાવી શકે છે મોટા ફેરફાર અમદાવાદમાં જોવા મળી શકે છે ફેરફાર ખેલાડીઓના ક્રમમાં આવી શકે છે ફેરફાર ટીમ ઈન્ડિયા 6 ફેબ્રુઆરીએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. વનડે શ્રેણીની આ પ્રથમ મેચ હશે. અમદાવાદમાં રમાવામાં આવી રહેલી આ મેચ પહેલા કેપ્ટન રોહિતે ખેલાડીઓને ખાસ સંદેશ આપ્યો હતો. ટીમ ઈન્ડિયા અને કોવિડ-19ની વર્તમાન સ્થિતિને જોતા કહ્યું કે, ખેલાડીઓએ હવે કોઈપણ નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. રોહિતે કહ્યું કે, ખેલાડીઓએ રમતના ક્રમમાં લચીલાપણુ લાવવુ પડી શકે છે, કારણ કે, કોવિડ -19 યુગમાં, ખેલાડીએ એવા નંબર પર રમવું પડી શકે છે જે તેની પસંદગીના નથી. તેણે…
સરકારે સ્ટોક મર્યાદાનો અમલ વધાર્યો પામતેલમાં માગ વધતાં ૧૦૦૦ ટનના વેપાર થયા વિશ્વ બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો મુંબઈ તેલીબિંયા બજારમાં આજે તેજી આગળ વધી હતી. તેલ તેલિબિંયાના ભાવ વધતા સરકારે સ્ટોક મર્યાદાનો અમલ લંબાવી ૩૦મી જૂન સુધી કર્યાના સમાચાર હતા. વિશ્વ બજાર ઉછળી હતી. ઉત્પાદક મથકો પણ મક્કમ હતા. દરમિયાન, સરકારે દેશમાં આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સ.ના દર રૂ.૭૫.૩૦થી વધારી રૂ.૭૫.૭૫ કર્યાના સમાચાર હતા. આના પગલે દેશમાં આયાત થતાં વિવિધ ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધી થયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આવી અસરકારક આયાત જકાત ક્રૂડ પામ ઓઈલમાં ટનના રૂ.૪૯થી ૫૦ વધી છે જ્યારે પામોલીનની રૂ.૮૫થી ૮૬ તથા સોયાતેલની રૂ.૩૫થી…
ચોખાનું પાણી લગાવો વાળમાં ત્વચા અને વાળ માટે ચોખાનું પાણી છે ગણકારી ચોખાનું પાણી બનાવવાની રીત જાણો ગ્લોઈંગ સ્કિન અને સુંદર વાળ મેળવવા માટે ઘરગથ્થુ ઉપચાર એ શ્રેષ્ઠ અને સૌથી વ્યાજબી રીત છે. તમે ઘણા પ્રકારના ઘરેલું ઉપચાર અજમાવી શકો છો, પછી તે હળદરનો ફેસ પેક હોય કે નારિયેળ તેલની મસાજ. આ વસ્તુઓ રસોડામાં સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે તમે આ ઘરેલું ઉપચાર અજમાવી શકો છો. હળદર અને નારિયેળ સિવાય ચોખાના પાણીનો ઉપયોગ ત્વચા અને વાળ માટે કરી શકાય છે. ચોખા અને ચોખાનું પાણી ત્વચાને સુધારવામાં, ત્વચાને ચમકદાર બનાવવામાં અને વૃદ્ધાવસ્થાના સંકેતોને રોકવામાં…
સોમવારથી ધોરણ 1થી 9નું ઓફલાઈન શિક્ષણ શરૂ કોરોનાના કેસમાં ઘટાડો થતાં નિર્ણય લીધો સ્કૂલો શરૂ કરવાનાં નિર્ણયમાં ઉતાવળઃ વાલી મંડળ રાજ્ય સરકારે સોમવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ તેમની સૂચના પ્રમાણે કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતાં અને વિદ્યાર્થીના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર 7મી ફેબ્રુઆરીથી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે. 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું. રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું…
વન-શૉટ કોરોના વેક્સિનને અપાઈ મંજૂરી રશિયાની સ્પુતનિક લાઇટને આપી મંજૂરી DCGI કમિટીએ આપી વધુ એક વેક્સિનને મંજૂરી ભારત સહિત વિશ્વ આખામાં હજુ પણ કોરોના વાયરસ મહામારી ખતમ થવાનું નામ નથી લઈ રહી. દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર ચાલી રહી છે અને લાખોની સંખ્યામાં કેસ સામે આવતા લોકો પણ ત્રાસી ગયા છે. બીજી તરફ કોરોના વાયરસ સામે 15થી 18 વર્ષના લોકોના વેક્સિનેશનમાં તેજી લાવવામાં આવી છે ત્યારે ભારતમાં નેઝલ વેક્સિન બાદ હવે સ્પુટનીકની વધુ એક વેક્સિન પણ થોડા સમયમાં જોવા મળશે. વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. ભારતમાં કોરોના કેસ ખૂબ જ ચિંતાજનક સ્થિતિમાં છે, મહામારીને એકમાત્ર રસ્તો એ છે કે…
જમ્મુ-કાશ્મીરમાં TRFના બે આંતકીઓ ઠાર જમ્મુ-કાશ્મીર પોલીસે મળી વધુ એક સફળતા આતંકીઓ પાસેથી મળી બે પિસ્તોલ TRF militants dead જમ્મુ કાશ્મીરના શ્રીનગર ઝકુરા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં લશ્કરી-એ-તૈયબા/TRFના બે આતંકી માર્યા ગયા છે. હાલ એન્કાઉન્ટર જારી છે. માર્યા ગયેલ આતંકવાદીમાંથી એકની ઓળખ ઇકખાલ હાઝમના રૂપમાં થઇ છે. તે અનંતનાગના હ્સનપોરામાં હાલમાં થયેલ કોસ્ટેબલ અલી મોહમ્મદ ગણી હત્યામાં સામેલ હતો. જણાવી દઈએ કે બે પિસ્તોલ સહીત આપત્તીજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. IGP કાશ્મીરે આ અંગે જાણકારી આપી. જમ્મુ અને કાશ્મીર પોલીસના 53 વર્ષીય હેડ કોન્સ્ટેબલને ગયા અઠવાડિયે અનંતનાગના હસનપોરા બિજભેરા વિસ્તારમાં તેમના ઘરની નજીક સાંજે 5.35 વાગ્યે…
આજે માં સરસ્વતીની પુજા કરવાનું અનેરું મહત્વ પાંચમ તિથિએ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી સરસ્વતીના જન્મ સાથે જ પૃથ્વી પર જ્ઞાનની શરૂઆત થઈ આજે વસંતપંચમી છે. આ દિવસે સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. પુરાણો પ્રમાણે, મહા મહિનાની પાંચમ તિથિએ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી, પરંતુ એ સર્જનમાં જ્ઞાનનો અભાવ હતો. સરસ્વતીના જન્મ સાથે જ પૃથ્વી પર જ્ઞાનની શરૂઆત થઈ. જે દિવસે સરસ્વતી પ્રગટ થયા એ દિવસે વસંતપંચમી હતી, તેથી જ આ દિવસ જ્ઞાન એટલે નોલેજનો ઉત્સવ છે. સરસ્વતીની પૂજા એ માત્ર પરંપરા નથી, જીવનને સાચી દિશામાં લઈ જવાની શરૂઆત છે, કારણ કે જ્ઞાન વિના જીવનનો કોઈ અર્થ નથી. આ તહેવાર…
એન્ડ્રોઇડ મોબાઈલમાં જાગ્યો ફરી વાયરસ BRATA નામનો વાયરસનો ફરી થયો હુમલો આ વાયરસથી થાય છે બેંકિંગ ફ્રોડ છેલ્લા કેટલાક સમયથી, BRATA નામનું બેંકિંગ ફ્રોડ ટ્રોજન એન્ડ્રોઇડ વપરાશકર્તાઓને નિશાન બનાવી રહ્યું છે અને તેમના ફોન ડેટા અને બેંક વિગતોની ચોરી કરી રહ્યું છે. સાયબર સિક્યોરિટી ફર્મ ક્લેફીના નવા સિક્યોરિટી રિસર્ચ રિપોર્ટ અનુસાર, આ માલવેરનું નવું વેરિઅન્ટ ગયા વર્ષે ડિસેમ્બરથી ફરતું થઈ રહ્યું છે. તે તમારા સ્માર્ટફોનને ફેક્ટરી રીસેટ કરીને તમામ ડેટાને સાફ કરે છે. જ્યારે આ વાયરસની પહેલીવાર ખબર પડી ત્યારે જોવામાં આવ્યું કે આ વાયરસ વેબસાઇટ્સ, ગૂગલ પ્લે અને એન્ડ્રોઇડ ડિવાઇસ પર થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કામ કરે છે. બાદમાં…
કોરોના મહામારી સમયને પગલે યાદ શક્તિ પડી નબળી નાની બાબતો લોકો થયા ભૂલતા નિષ્ણાતોએ આપી કેટલીક ટિપ્સ શું તમને નાની નાની વાતો જેવીકે તારીખ અને વાર પણ યાદ રહેતા નથી. તો તમે એકલા નથી જેને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય. છેલ્લાં 2 વર્ષથી કોરોના મહામારીએ યાદશક્તિ કમજોર કરી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાને કારણ લોકો ફોકસ કરી શકતા નથી. બ્રિટનની યુનિવર્સિટી ઓફ કેન્ટમાં સાયકોલોજીના સીનિયર લેક્ચરર આમિર હુમાયું ઝવાદીએ જણાવ્યું કે માણસોને આદત હોય છે કે તે પરિસ્થિત પ્રમાણે પોતાની જાતને ઢાળી દે છે. છેલ્લાં 2 વર્ષથી લોકોના જીવનમાં કોઈ ખાસ પ્લાન ન હોવાથી તેમને વસ્તુઓ…
દુનિયાના ટોપ 10 અમીરોમાં ભારતનો બિઝનેશમેન અદાણીએ અંબાણીને પણ પાછળ છોડ્યા ઝકરબર્ગ અને અંબાણી કરતા ગૌતમ અદાણીની સંપત્તિવધી દુનિયાના અમીરોના લિસ્ટમાં આ વર્ષે એક ભારતીયનો પણ સમાવેશ થયો છે. અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણી આ લિસ્ટમાં આવી ગયા છે. જ્યારે મુકેશ અંબાણી હવે 11માં નંબરના સૌથી પૈસાદાર બિઝનેસમેન થઈ ગયા છે. મુકેશ અંબાણી 6 જાન્યુઆરી 2021ના ટોપ 10 અમીરોની લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. ત્યારપછી તેઓ 23 સપ્ટેમ્બર 2021માં આ લિસ્ટમાં ફરી આવી ગયા હતા. જોકે 16 ઓક્ટોબર 2021ના રોજ ફરી તેઓ આ લિસ્ટમાંથી બહાર થઈ ગયા હતા. ફોર્બ્સની રિયલટાઈમ બિલેનિયર રિપોર્ટ પ્રમાણે આજે સવારે 11 વાગે ગૌતમ અદાણીની સંપત્તિ…